________________
૨૨૦
જેનયુગ
માહ-ફાગણ ૧૯૮૪ અરિસિંહકૃત સુકૃત સંકીર્તન.
[વસ્તુપાલ-તેજપાલના યુગની સામગ્રી, ] ( અંગ્રેજી પ્રસ્તાવનાના અનુવાદક-ડાકટર મેતીલાલ છગનલાલ સંધવી, M. B. B. Sc.) साक्षाजिनाधिपति धर्मनृपाङ्गरक्षो।
૭ વસંતવિલાસ બાલચંદ્ર રચિત जागर्ति नर्तितमना मुदि वस्तुपालः ।
પાછળથી બનેલ (૧) સુકત સંકીર્તન-એ એક એતિહાસિક ૮ વસ્તુપાલ પ્રબંધ. પ્રબંધચિંતામણિમાં આપેલ . મહાકાવ્ય છે. તેની અંદર વસ્તુપાલે કરેલાં સુકાનું ૮ વસ્તુપાલ પ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધમાં આપેલ. વર્ણન છે. તે મહાકાવ્યનાં અગ્યાર સર્ગ છે. દરેક ૧૦ વસ્તુપાલચરિત્ર શ્રી જિનહર્ષ વિરચિત. સને અંતે અમર પંડિતે બનાવેલા પાંચ પાંચ (6) ગ્રંથકાર અને તેને ધર્મ.
કે લગાડેલા છે. તે પાંચ કે પૈકી પ્રથમ સુકૃત સંકીર્તનને કર્તા અરિસિંહ હતો; તેના ત્રણ વસ્તુપાલની પ્રશંસા સૂચવનારા છે. જ્યારે
પિતાનું નામ લવણસિંહ હતું. તે વસ્તુપાલન ચોથો શ્લોક આ કાવ્યના કતાં અરિસિંહનું તથા
આશ્રિત હતો. ઉપદેશ તરંગિણીના આધારે જણાય તેની કવિ તરિકેની ચાતુરીનું વર્ણન આપે છે, પાંચમો
છે કે અરિસિંહને પણ કીતિ કૈમુદીના કર્તા સેમેશ્લોક જણાવે છે કે ઉપરના ચાર લોકો અરિસિંહ ધરની માફક ગીરાસ તથા આ કાવ્ય બનાવવા માટે પંડિતે બનાવ્યા છે તે બીનાની વાકેફગીરી આપે છે. બીજી પણ કેટલીક બક્ષીસો મળી હતી. તે પોતે (૨) સુકૃત સંકીર્તનની જનપ્રિયતા
વણિક હતો કે બારોટ હતું તે ચેકસ સમજાતું જન સમાજમાં સુકૃત સંકીર્તન બહુજ લોક
નથી. તેના નામ સાથે ઠકુર પદ લાગેલું છે અને પ્રિય થયું હોય એમ જણાતું નથી. સેમેશ્વરના
તે પદ વણિક કામમાં પણ સાધારણ હતું. તેના કીર્તિકૌમુદી ગ્રંથમાંથી કેટલાક કે પ્રબંધ કોશમાં
ધર્મ સંબંધમાં પણ કાંઈ ચોકસ જણાતું નથી કે તે તેમજ જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્રમાં મળી આવે
જૈન ધર્મ પાળતા કે શૈવ ધર્મ પાળતા. મહારાજા છે પણ સુકૃત સંકીર્તનમાંથી એક પણ લોક
કુમારપાળના આત્માને બેલાવી તેની પાસે ભીમદેવને તેઓમાં લીધે જણાતો નથી. બાલચંદ્રસૂરિએ પણ
હુકમ કરાવે છે કે જૈન ધર્મનું માહામ્ય તારે ફરીથી પિતાનું કાવ્ય વસન્તવિલાસ મીતિકૌમુદીની ઢબ
સજીવન કરવું તે બીના ગ્રંથ કર્તા જેન હોવાનું ઉપર રચેલું છે.
પુરવાર કરે છે. જ્યારે તેના ગ્રંથની આદિમાં જિને
શ્વર ભગવાનને પ્રણામ કર્યાનું તેણે વિસાર્યું છે તથા (૩) વસ્તુપાલ સંબંધી સાહિત્ય.
તેણે જણાવ્યું છે કે વસ્તુપાલની માતા કુમારદેવી વસ્તુપાળ મંત્રીના ઇતિહાસને લગતા મુખ્ય
જો કે જૈન ધર્મ પાળનારામાં એક અગ્રગણ્ય હતી ગ્રંથે તત્કાલીન અને પાછળથી બનેલા આ પ્રમાણે છે..
છતાં તેને શિવ ધર્મમાં પણ શ્રદ્ધા હતી તે વાત તત્કાલીન
આપણને તે શૈવ હોવાનું કારણ આપે છે. અલબત્ત ૧ સુકૃત સંકીર્તન અરિસિંહ કૃત
તે ચુસ્ત શિવ નહિજ હોય. ઉપરની બીના અરિસિં૨ કીતિકામુદી સોમેશ્વર
હેજ આપી છે, બીજા કોઈ ગ્રંથ કર્તાઓએ આપી ૩ ધર્માલ્યુદય
१. स्वसंकीर्तन गुणकुल पूर्वजावदात प्रतिपादक ૫ હમ્મીરમદ મર્દન
कीर्तिकौमुदी सुकृत संकिर्तन काव्यकृत्सोमेश्वरारिसिंहयो- ૬ વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ )
ग्रामग्रासाश्वदुकूलादिदानं यावज्जीवाह दत्तम् ।
૪ સુકૃત કીતિ કોલિન ઉદયભા