________________
સ્વ સાક્ષર શ્રી મનસુખભાઈના પત્રો
૨૧૯
પામ્યા વિના લખાય-પ્રકાશાય તે પિતાને તે કાંઈ શ્રી. ન્યા. અ. અંગે તીવ્ર જીજ્ઞાસા કે અધર્યું પણ લાભ નથીજ પણ પરને પણ લાભને બદલે, તો નથીને ? જરૂર હોય તો જણાવશો તે આપને આત્મામાં પરિણામ પામ્યા વિનાનું થાતઅયથાર્થ mss. મોકલાવીશ. લખાઈ જવાથી, હાનિરૂપ થાય છે. આ ગુહ્ય જે થી સાં. સુ. ના ૬૪ પૃષ્ટ મળ્યાં હતાં. હાલ સમજવામાં–શાંતિથી વિચારવામાં આવે છે તેનું સત્ય એજ. કૃપાપત્ર ઈચ્છું છું. પ્રકટ જણાય એમ છે હાલ એજ.
લીઆપના પ્રત્યુત્તર ઇરછું છું. લી. શુ મનસુખના પ્રણામ. મનસુખ વિ. કિરતચંદ મહેતાના સવિનય પ્ર.
Oh Lord I implore Thee to bless શ્રી. મોરબી
all mankind and keep us from evil ૮-૩-૧૧ ગુરૂ.
and bring us to dwell with thee. પ્રિય બંધુશ્રી મોહનલાલભાઈ.
This prayer is to go all over the અઠવાડીઆ ઉપર આપનું કૃપાપત્ર મળ્યું હતું. world. Copy it and see what happens ઉત્તરમાં વિલંબ માટે ક્ષમા માગવા યોગ્ય છું. It was said in good old times that
“ શ્રીમદ્ રાજચંદ્ર'નાં કાવ્યોમાંના બેના અર્થ those who wrote it were delivered from તે લખેલા છે છેલ્લાં બેના લખવા કે નહિ એ અમુક some great calamity and those who કારણે વિચાર થતો હતો પણ લખવા એ વિચાર passed by it, would meet with some ઉપર આવ્યો છું તે હવે તે બંને લખી બધાના great misfortune. Those who write it અર્થ મેકલી આપીશ.
within two days and send it to nine આપે “શ્રીમદ રાજચંદ્ર' ગ્રંથ અથથી ઇતિ friends would on the fourth day receive સુધી વાંચ્યો હોય એવું બનવું અસંભવિત છે. તથાપિ some good news. એમ જો હોય તે તે અથથી ઇતિ સુધી મધ્યસ્થ Do not write your name. Write દષ્ટિએ બારીક અવલોકન પૂર્વક વાંચવા વિનંતિ the date you receive and the date you છે. વાંચ્યા હોય તે ફરી ઉક્ત રીતિએ વાંચવા despatch. Please do not break the chain વિનંતિ છે, પછી ઘણું ઘણું વિચારવાનું-સમજવાનું Received.
Despatched. મળશેજ મળશે.
8–9–12.
9–9–12, ૧૦
શ્રી મોરબી ૨૧-૭-૧૪ પ્રિય બંધુ શ્રી મોહનભાઈ
આપને “ધમકીને પત્ર મળ્યો હતો. શ્રી મ. ચ. (મહાવીર ચરિત) નો યથાશક્તિ પ્રયાસ કરીશકર્તવ્ય છે; પણ હાલ લાંબો સમય થયાં એ ભણી વર્ષે પ્રવર્તતુ, પ્રવર્તી શકતું નથી. કારણો ઘણાં છે; ભય લાગે છે કે આપણે જબરે ભુલાવામાં, ચક્રાવામાં પડ્યા છીએ, તથાપિ સ્વજનની શુભ માગણીની ઉપેક્ષા નહિ કરી શક, કરૂં તે મને ખેદરૂ૫ થશે એમ માનું છું. ભાઈ કરસનજીને યોગ્ય મદદ આપશો. નાનચંદભાઈને ઉપયોગી થશે. હાલ એજ લખમશીભાઈને લખ્યું છે. બધાંને પ્રણામ દા. આપના મનઃસુખના પ્રણામ.
[ આ પત્ર “હેરડ'ના તંત્રી તરીકે શ્રી મહાવીરના અંક માટે લેખ માગવાના ઉત્તર રૂપે લખાયો જણાય છે. ]