SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુમ ૩૭૬ છ ૧૯૮૪ કરીને લીધા હશે. આ વિષય પરત્વે હું હમણાંજ વિધિઓના પુસ્તકમાં પણ કર્તાએ ભાષાપ્રયોગોની જિનપ્રભસૂરિને અભિપ્રાય જણાવી ગયો છું અને પુનરુક્તિ આવવા દીધી નથી. કર્તા બહુજ સરળભિન્ન ભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખાયેલા પાહુડાનાં નામો તાથી આગળ વધે છે અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણાવ્યાં છે. પ્રમાણભૂત ઉક્તિઓથી બહુજ સરસ ન્યાય આપે નિવણકલિકા સંબંધી ઉલ્લેખે. છે તેથી છેવટ સુધી આનંદ સચવાઈ રહે છે. ટુંકા પાદલિપ્તસૂરિનું જીવન ચરિત્ર આપતાં પ્રભાવક વર્તલમાં પણ તેની વિષયને ન્યાય આપવાની શક્તિ ચરિત્ર આ પુસ્તકનું નામ સાથે નિર્દેશ કરે છે. આ બહુ સંપૂર્ણ છે. તેનાં વાકયો અને પદ ઉખાણાંની પુસ્તકનું નામ સાથે ઉલેખ કરતો જુનામાં જુનો ગરજ સારે છે અને આપણી યાંદદાસ્ત ઉપર ન ગ્રંથ, અધિષ્ઠાયક દેવ દેવીઓના વર્ણન વિષયમાં નેમિ- ભેસાય તેવી છાપ પાડે છે. પુસ્તક વાંચતી વખતે ચંદ્રસૂરિના પ્રવચન સારોદ્ધારની ઉપર સિદ્ધસેન આપણને એમ થાય છે કે જાણે આપણે ગ્રીષ્મઋતુમાં સૂરિની (ઇ. સ. ૧૧૮૬ ) ટીકા છે. ( જુઓ પૃષ્ઠ જલ-તરણ અનુભવતા હોઈએ. ૯૫–૧. પ્રવચન સારોદ્વાર. દેવચંદ લાલભાઈ આવૃત્તિ.) : હરિભદ્રનીબિંબ પ્રતિષ્ઠાવિધિ. પાદલિપ્તનું જીવન ચરિત્ર હરિભદ્રસૂરિએ પોતાના આઠમા બિંબ પ્રતિષ્ઠા આ ગ્રંથકર્તાનું જીવનવૃત્ત કથાવલિમાં, પ્રાકૃત વિધિ નામના પંચાશકમાં, આ પુસ્તકનું નામ જણ ૫ પાદલિપ્ત પ્રબંધમાં, પ્રભાવક ચરિત્રમાં ખૂબ વિસ્તાવ્યા વિના આ પુસ્તકની ઘણી ગાથાઓમાં જરા જરા રથી અને પ્રબંધ ચિંતામણિમાં પણ આપવામાં ફેર કરી તેમજ પાદલિપ્તસૂરિ અને હરિભદ્રસૂરિ વચ્ચે આવ્યું છે. જ્યારે કેશલ દેશમાં વિજય બ્રહ્મ સમયને ઘણજ ફરક હતા તે કારણે પ્રાકૃત ભાષામાં રાજા રાજ્ય કરતો હતો ત્યારે ત્યાં ફલ નામને જે ભાષા વિષયક ફેરફારો થયા હતા તે જ તેમાં વ્યવહારીઓ તેની સ્ત્રી પ્રતિમા સાથે વસતો હતો. કરીને ગાથાઓ લીધેલી છે. આ પુસ્તકના કર્તા હરિ તેને ઘણાં વરસ થયાં છતાં એકે દીકરા ન થયો. ભદ્રસૂરિએ માત્ર સૂચિત કરેલી કેટલીક મંગળ પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી વૈયા દેવીની તેણે ભક્તિ ગાથાઓ કાંઈ પણ ભાષામાં ખાસ ફેરફાર કર્યા વિના કરવા માંડી. દેવી પ્રસન્ન થયા અને ફરમાવ્યું કે હરિભદ્રના પંચાલકની મહાન ટીકા લખનાર શ્રી શ્રી આર્ય નાગહસ્તિ સૂરિનું પાદ પ્રક્ષાલન જળ અભયદેવ સૂરિ અહીં ઉતારી છે. તે આ પ્રમાણેઃ- તારે પીવું. તે સૂરિજી નમિ અને વિનમિએ શરૂ जह मेरुस्स पइठा जंबुदीवस्स मज्ज्ञयारंभि । કરેલા વિદ્યાધર વંશમાં થયેલા કાલિકાચાર્યની પરંआचंदसूरिय तह होउ इमा सुप्पइठत्ति ।।१॥ પરામાં હતા. નમિ અને વિનમિ પ્રથમ તીર્થંકર શ્રી जंबुदीवपइठा जइ सेसयदीवमज्ज्ञयारंभि । રષભદેવના ખંડીયા રાજાઓ હતા અને જેમને आचंदसूरियं तहहोंउइमा सुप्पदृढति ॥२॥ હિણું આદિ વિદ્યાદેવીઓથી અધિષ્ઠિત એવી जइ लवणस्स पइठा सव्वसमुद्दाण मज्ज्ञयारंभि । ૧૬ વિદ્યાઓ સહિત તેમજ નાગરાજ ધરણેન્દ્ર आचंदसूरियं तहहोउ इमा सुप्पहठति ॥३॥ તરફથી વૈતાઢયનું રાજ્ય મળ્યું હતું. હેમચંદ્રાચાર્ય પિતાના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાં આ બીના ગ્રંથ કર્તા પિતેજ ગ્રંથની શરૂઆતમાં જણાવે આપી છે અને જણાવ્યું છે કે વિદ્યાધરોના સળ છે કે આ ગ્રંથ સ્પષ્ટ રીતે લખવામાં આવે છે વિભાગો કે જે સેળ વિવાદેવીઓને પૂજતા તદનુસાર (સ્પષ્ટાર્થ). સાહિત્યકારે જેને પ્રસાદ-પ્રસન્નતા કહે નામો વાળા હતા, જેમકે કાલીની પૂજા કરનારા કાલિક છે તે ગુણ આમાં છે. ગ્રંથની શૈલી શહ, ધરગત, કહેવાયા. ઉપર જણાવેલ પ્રતિમાદેવી બીજે દીવસે ટુંકી અને સ્પષ્ટ છે. ગ્રંથકર્તાને ભાષા ઉપર બહુજ સવારમાં આર્ય નાગહસ્તીસુરિ પાસે ગઈ અને જ્યારે સરસ કાબુ છે અને તેજ ગુણને લઈને આવા આચાર્યથી દશ પગલાં દર હતી તે વારે પાદજલનું
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy