________________
સંસારમાં સુખ શું છે??
નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર
સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હૈય તે પ્રખ્યાત # # ## #
### #### #
હું મદનમંજરી ગોળીઓ (રજીસ)
નું તરતજ સેવન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઈલાજ છે. કી, ગળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧
સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે
ગર્ભામત ચૂર્ણ રજીસ્ટર્ડ)
232594%22 % નું તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કીં તેલા ૧૦ ના ડબા ૧ ના રૂ. ૨) છે,
જે તમારા બાળક હમેશાં રેગી તથા નિર્ભેળ રહેતા હોય તે ### ## #### ## #
બાલપુષ્ટીકરણ વટીકા રજીર
નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં. ડબી ૧ ને રૂ. ૧).
આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિદ્યા પુસ્તક મફત મંગાવો. આ
રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ રે !
ભાટીઆ મહાજન વાડી સામે,