________________
૪૦
આષાઢ-શ્રાવણ ૧૪
જૈન યુગ એક વિધુર જૈન યુવકના વિચારે.
[ તાજ વિધુર થયેલા એક જૈન યુવક પિતાના સહાધ્યાયી મિત્રને પિતાના ફરી પરણવાની વિરૂદ્ધ વિચાર જણાવે છે તે અત્ર તે મિત્રે પૂરા પાડવાથી મૂક્યા છે. ]
દ્રષ્ટિથી મિથ્યા આડંબર કર પડે તે જુદી વાત; ઉપ| ડિરોડ, ૭-૪-૨૮. રાંત જે વ્યકિત સાથે લગ્ન થાય તેને પણ આમાં હું
શી રીતે સુખી કરી શકું, કારણ કે જે કુદરતી મીઠાશ
પ્રેમ-હેશ-કોડ કુંવારા માણસના દિલમાં પેદા થાય બીજ મારું મન બીજા કામમાં પરોવાઈ ગયું છે છે તેને માટે મારા અંતઃકરણમાં સ્થળ નથી. બાકી પ્તાં જ્યારે જ્યારે બનેલ બનાવની સ્મૃતિ થાય છે ઉપર લખ્યા પ્રમાણે આડંબર કરીએ એ જુદી વાત ત્યારે તે આંસું આવે છે અને અંતઃકરણમાં બહુજ છે. વળી મારી ઇચ્છા શેષ જીવન કાંઈ સેવાના કાર્યમાં નિરાશા ઉત્પન્ન થાય છે પણ અંતે તેથી કાંઈ વળવાનું ગુમાવવાની હોવાથી મારો પુનર્લગ્નને જરા પણ વીનથી. એમ માની બેસી રહું છું. ખરેખર આપણા
ચાર નથી, અને એ વીચાર રોજને રોજ મજબુત ભારત વર્ષમાં સ્ત્રીઓ જેટલી પતિપરાયણ હોય છે તેટલી
થતું જાય છે. તેથી હું બધાને પુનર્લગ્નની ના પાડું છું
અને પિતાશ્રીને પણ તે મુજબ લખ્યું છે. છતાં થાય કોઈ પણ દેશમાં નથી. ખાસ કરીને તેણીનું સાફ દીલ– ભેલું અંતઃકરણ અને સંતષિ સ્વભાવ ઉપરાંત-સહન- તે ખરું કારણુંકે આપણા સમાજમાં હજુ પણ કેટલીક શીલતા તે હું કદાપી વીસરી શકીશજ નહી. મરણની ગેરસમજ રહેલી છે. તે લોકો ( અરે કેટલાક ચાલુ છેલ્લા ઘડીયે મારી બેને તેને ધર્માદામાં રૂપીઆ આપવા
જમાનાના લોકો પણ) ઉલટી મારી હાંસી કરે છે -
અને હસે છે. બાકી યુરોપ જેવા બીજા દેશોમાં બીજી માંડ્યા ત્યારે પણ તેણીએ જવાબ આપો કે “ મને
વાર ન પરણવું એ સાવ સામાન્ય બાબત છે. કોઈને કાંઈ જોઈએ નહિ.” ઉપરાંત પોતાના બચ્ચાની પણ કઈ જાતની નહિ ભલામણ કે નહિ લેવા કે દેવા
હવે જોઉં છું કે શું થાય છે. પણ એટલું તે (જાણે કેમ તેણીને પણ લાગી ગયું હોય કે દુનીયામાં
ચોકસ લાગે છે કે બીજી વાર લગ્ન થશે તે મારા સૌને લેણું દેણું ચુકાવી છુટું પડવાનું છે, અને જીવ તે
વિચાર જે શેષજીવન કઈ સારા કાર્યમાં ગાળી આત્માને
કંઇક ઉંચી ગતિ પર લઈ જવાનો છે તે પાર નહિ પડે જરા પણું કષ્ટ વિના પલમાંજ ચાલ્યો ગયો. અને તેણી આ દુનીયામાંથી છુટી ગઈ. ખરી રીતે મરનારને
અને આને માટે મને ભરતી વખતે બહુજ પસ્તાવો
રહી જશે, કાંઈ દુઃખ નથી. જે પછવાડે રહે છે તેને જ દુઃખી થવાનું રહે છે. અને તે પણ સ્વાર્થને અંગેજ. બીજું બીજું તમે પુનર્લગ્નની સલાહ આપે છે પણ મારા પિતાશ્રી ત્યા સગાવહાલાઓ અને બીજીવાર લગ્ન તે વાત તદન ગેરવ્યાજબી છે. કારણકે આપણે લોકો કરવાનું લખ્યા કરે છે અને સમજાવે છે. પણ મારા પુનર્જન્મને માનીયે છીયે. છેવટ હું તે માનું જ છું અને દીલમાં પુનર્લગ્નની જરા પણ હાંશ કે ઇચ્છા નથી. દરેક જન્મમાં મનુષ્યને પિતાના પૂર્વજન્મનાં કૃત્યનું ફળ તેને માટે જરા પણ મેહ કે તૃણું નથી. અંતઃક- ભણવવું પડે છે એમ પણ હું માનું છું. માટે મારા રણમાંથી પ્રેમને ઝરોજ સુકાઈ ગયું છે. તે સાવ વિચાર તે બને તેટલું નીસ્વાર્થ જીવન ગાળવાનું છે. શુષ્ક બની ગયેલ છે અને તે બધું મરનારની સાથે હવે અનભવે શીખવ્યું છે કે લગ્નનું બંધન આપણી ગયું છે. આ ઝરાના જે કાંઈ અંશ બાકી રહેલ છે. અા વન વધારી મૂકે છે અને તે દેખીતું છે. તે દહાડે દીવસે તેણી ચાલી ગયા છતાં સોલી રહી કારણ કે લગ્ન થયા એટલે છોકરા થાય એટલે પછી છે. હું નથી માનતા કે આવી સ્થિતિમાં પુનર્લગ્નથી. બધી ચીંતાઓ લાગે છે અને તે ચતાઓમાં માણસ તે ઝરામાં ખરું અમૃત પેદા થાય. બાકી દુનીયાદારીની પિતાના આત્માના કલ્યાણ સારૂ કોણે કરી રોકાણ