SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાયું છે ને પછી તુરતજ નું ચણતર કર્યું ? તમ વસંતગીત ૪૨૯ સિંહજી સાહેબે સં. ૧૯૫૬ લગભગમાં સાધારણુ કલ્યાણજીની અમદાવાદની પેઢીને સં. ૧૯૭૭ માં સમાર કામ કરાવેલું પરંતુ તેના બધા પત્થર થગ્ય સંપાબે અને પછી તુરતજ તેના ઉદ્ધારનું કામ હાથ સ્થળે મુકાયા નથી તે કામ કરનારાને જ દોષ છે તેમ લેવાયું છે તે હજુ સુધી ચાલુ છે. કેટલાક પત્થરો નથી ત્યાં ઈટોનું ચણતર કર્યું છે પણ આજ સાત વર્ષના વહીવટ દરમીઆન અહીંના જેટલો શીખરનો ત્યાગ મેજુદ છે તેનું કામ ઘણું દેરાસરો ઇત્યાદિને એટલે સુધારો થતો જાય છે કે વખાણવા લાયક છે. મંદીરના મહાદેવનું નામ આધુ- સાત વર્ષ પછી આવનારને તદન જુદુજ લાગે. એ નીક જણાય છે. બધું શેઠજી આણંદજી કલ્યાણજીના સુવ્યવસ્થિત વહી વટને આભારી છે. કહે છે કે આ મંદીરેને વહીવટ પ્રથમ અમદા શ્રી દાંતા ભવાનગઢના પતિ નામદાર મહારાણા વાદના નગરશેઠજીને ત્યાં હતા ત્યાર પછી દાંતાના શ્રાવકો શ્રી ભવાનસિંહજી સાહેબ બહાદુર અને વડીલ રાજ એનું કામકાજ કરતા. આ દરમી આન દેરાસરની સ્થાતિ સાહેબ શ્રી મહોબતસિંહજી સાહેબ એઓ સાહેબ એકદમ ખરાબ થતી ચાલી. દેરાસરોમાં બીલો રહેતા, ગમે તેમ ગમે તે ઉપયોગ આ દેરાસરનો કરતા. આ મંદીરો પ્રત્યે ઘણી સારી લાગણી ધરાવે છે. તેમને જરૂર અભિમાન લેવા જેવું આ સ્થળ છે કે આવા એ પછી કંઈક થોડી દેખરેખ રહો પણ દીન પ્રતિદીન દેરાસરોની સ્થિતિ તે બગડતીજ જતી હતી એવી ઉમદા સ્થાપત્યના કરોડોની મીલકતનાં કાર્યો પોતાના શોચનીય સ્થિતિ જાણું આ તરફ મારવાડને સંવા રાજ્યમાં છે. તેમ નામદાર મહારાણાશ્રીના રેવે લાવલઈ પરમપુજ્ય શ્રીમદ્ આચાર્યશ્રી વિજયનેમિ સરિઝ વાના વિચાર અમલમાં મુકાય તે ખાત્રી છે કે પિતાના બહોળા પરિવાર સાથે પધારેલા તેમણે આ યાત્રાળુઓ પુષ્કળ પ્રમાણમાં માતાજીની યાત્રાને લાભ લે. સ્થિતિ જોઈ ખેદ પામી તેને વહીવટ શેઠજી આણંદજી પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરા. વસંતગીત મેરે પ્રભુજી કે આગે ગુમાન કેસ, ભાન ગુમાનકી એર ઠેર–મેરે આંકણી. જે તુમ ભગતિ યુગતિકું ચાહત હે, રાંક રાઉ સબ કેસે-ભગતિમેં ગુમાન કૈસે ૧ ભૂતલ આયે ભાવિકજનવૃંદા, સરગથી આયે ઈંદા, બારે પરષદા બિચમેં બેઠે, માતા વામાજીકે નદી–ભગતિમેં૨ ઇતર્થે ગણધર મુનિવર બેડ, ઉતથે કેવલિ વૃદ, સકલ સુરાસુર વિવિધ પ્રકારે, નાટિક કરે નવરંગ–ભગતિમે ૩ ભામંડલ સેજિત સિંહાસન, જાણે મેરૂ ગિરિદ, તેજ પ્રતાપ જે કંત વિરાજે, ગ્રહગણુ સૂરજચંદ–ભગતિમેં. ૪ દેશના સુણી કઈ ભાવિકજન, ટાલે કરમના કંદ, ક્ષીણ મહીની મુદ્રા દેખી, ટલે વેર વિરોધને ઈદ–ભગતિમેં૫ મન અલિ લીન રહે ગુણરાગે, પ્રભુ તુઝ પદ અરવિંદ, જ્ઞાનવિમલ પ્રભુ ચરણ પસાથે, પા પરમાણુ –ભગતિમેં. ૬ -જ્ઞાનવિમલસરિ,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy