________________
૨૬૪
જૈનયુગ
ચૈત્ર ૧૯૮૪ આર્યશ્રી અતિમુક્તક. તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવી. ઉ૦-હવે શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરના શિષ્ય અતિમુકતક નામના કુમાર શ્રમણ, રોને આ પ્રમાણે કર્યું કે હું આ ! સ્વભાવે ભોળે જેઓ સ્વભાવે ભોળા અને યાવત વિનયવાળા હતા, યાવત-વિનયી એવો મારો શિષ્ય અતિમુકતક નામનો તે અતિમુક્તક કુમાર શ્રમણ અન્ય કઈ દિવસે કુમારશ્રમણ આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની કાખમાં થાવત -સર્વ દુબેનો નાશ કરશે. માટે હું આર્યો ! પાનું અને રજોહરણ લઈને બહાર વિહાર માટે તમે તે અતિમુકતક કુમારશ્રમણને હીલે નહીં, નિંદ ( વડી શંકાના નિવારણ માટે) ચાલ્યા. ત્યાર પછી ખિસો નહિં, વગેવો નહીં, અને તેનું અપમાન બહાર જતાં તે અતિમુક્તક કુમારશ્રમણે વહેતા પણ કરશે નહીં. કિંતુ હે દેવાનુષિ ! તમે ગ્લાનિ પાણીનું એક ખાબોચિયું જોયું તેને જોયા-પછી તે રાખ્યા સિવાય તે કુમારશ્રમણને સાચવો, તેને સહાય ખાચિયા ફરતી એક માટીની પાળ બાંધી અને અને તેની સેવા કરો. (કારણકે) તે અતિમુકતક “આ મારી નાવ છે, આ મારી નાવ છે ” એ કુમારશ્રમણ સર્વે દુઃખોનો નાશ કરનાર (અંતકર) છે પ્રમાણે નાવિકની પેઠે પિતાના પાત્રને નાવ રૂ૫ કરી અને આ છેલા શરીરવાળો-અંતિમ શરીરી છેપાણીમાં નાખી તે કુમાર શ્રમણ પ્રવાહે છે–પાણીમાં આ શરીર છોડયા પછી તેની બીજીવાર શરીરધારી તરાવે છે એ રીતે તે, રમત રમે છે. હવે એ પ્રકા- થવાનું નથી. શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરાને રના બનાવને સ્થવિરાએ જોયો અને જોયા પછી પૂર્વ પ્રમાણે કહ્યા પછી તે સ્થવિરોએ શ્રમણ ભગતેઓએ જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે તે વંત મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું. અને તરફ આવીને આ પ્રમાણે કહ્યું કે-
પછી તે સ્થવિરોએ શ્રી મહાવીરની આજ્ઞા પ્રમાણે આપ દેવાનપ્રિયઠા શિષ્ય અતિમુકતક તે અતિમુકતક કુમારશ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા નામના કુમાર, બમણુ ભગવાન ! તે અતિમુકતક અને યાવત તેઓની સેવા કરી. કુમાર શ્રમણ કેટલા ભ કર્યા પછી સિદ્ધ થશેયાવત સર્વ દુઃખોને નાશ કરશે?
અનુવાદ ભગવતી સૂત્ર ૫. ૧૭૬-૧૭૭
મયા શિષ્ય અતિમુકત, પછી તે સ્થવિશએ છે.
નામના કુમાર