SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ મી “સરકૃતાંગનું શ્રવણ કયારે ફલીભૂત થાય? ૨૩ શ્રી “સૂત્રકૃતાંગ”નું શ્રવણ કયારે ફલીભૂત થાય? નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ - તે નિશ્ચયનો ભંગ થયા વિના તે નિશ્રયમાં સંદેહ સૂત્રતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય, તે પડયા વિના અમે જે અનુભવ્યો છે એ સમાધિ કરવામાં બાધ નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું માર્ગ તે તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે યોગ્ય છે કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ફળીભૂત થશે, એવું જાણી ગ્રંથકાર કહે છે કે જૂનપણું છે; એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું “આવા માને ત્યાગ કરી કોઈ એક શ્રમણ યોગ્ય નથી. બ્રાહ્મણ અજાણપણે-વગર વિચાર્ય-અન્યથા પ્રકારે-માર્ગ તે “સૂત્રકૃતાંગની રચના જે પુરૂષએ કરી છે કહે છે, એમ કહેતા હતા.” તે આત્મસ્વરૂપ પુરૂષ હતા, એવો અમારે નિશ્ચય છે. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે “આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયા છે, તે છે કે – કેમ _ટે ?' એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે -આબોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ ત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે; જેમ ઘટતું નથી. વાકય છે. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન “તે બંધન શું? અને શું જાણવાથી ત્રટે ?' કરે છે. જે જીવે પિતાનું નિત્યપણું જાણ્યું નથી, એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે, અને તે તે પછી, નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય?” એ બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે?” એવા અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. વાયથી તે પ્રશ્ન મૂક્યો છે. અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કપિત અભિતે વાય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે - પ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી. યથાર્થ આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું માર્ગ વિના છુટકે નથી, ગભપણું ટળે નë, જન્મ તમને કહીશું, કેમકે આમસ્વરૂ૫ પુરૂષ આત્મસ્વરૂપાથું ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિઅત્યંત પ્રતીતિગ્ય છે.. વ્યાધિ-ઉપાધિ-ટળે નહીં, અને અમે ઉપર જે કહી તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે. ગયા છીએ એવા મતવાદિએ તે સૌ તેવા પ્રકારને તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. વિષે વસ્યા છે કે જેથી જન્મ, કરી પ્રથમાધ્યયન ત્યાર પછી ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાપ્ત કર્યું છે. સમાધિમાર્ગ તે આત્માના નિશ્રય વિના ઘટે નહિ. ત્યાર પછી અનુક્રમે તેથી વર્તમાન પરિણામે અને જગતવાસી જીવે અજ્ઞાની ઉપદેશકેથી જીવનું ઉપશમ કલ્યાણ-આત્માર્થ બોળ્યો છે. તે લક્ષમાં સ્વરૂપ અન્યથા જાણી-કલ્યાણુનું સ્વરૂપ અન્યથા રાખી વાંચન, શ્રવણું ઘટે છે, કુળધર્માર્થ સૂત્રકૃતાંગનું જાણી-અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, વાંચન, શ્રવણ નિષ્ફળ છે. Ritrat
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy