________________
પર
ગાય અને સિંહને ને ભિલા
૨૮૮
જેનયુગ
માહ-ફાગણ ૧૯૮૪. માનવજીવનને ધાર્મિક આદર્શ
અથવા સામાયિક અનુષ્ઠાન અને તેથી થતે આત્મવિકાસ
વ્યાખ્યાતા-શ્રીયુત ફક. લાલન. વ્યાખ્યાન પહેલું. તા. ૧૪-૭-૨૭ રવો મુiામમા મધ્યમાનકાઢHઃ
मभ्यागते वनशिखण्डिनि चन्दस्य॥ એક વિશાળ વન-કાનન-forest છે, આખું વિષયઃવન ચંદનવૃક્ષોથી ભરપૂર છે. ચંદનવૃક્ષોમાં રહેલી મનુષ્ય આત્માનો સંપૂર્ણ વિકાસ કરવા માટે સુગંધથી સર્પ પ્રત્યેક વૃક્ષની આસપાસ વીંટાઈ રહ્યા જેનધમ બે સાધનાને મુખ્ય ગણે છે એટલે કે છે. પરંતુ જ્યારે એ સર્ષ સુગંધ લેવા લાગે ત્યારે જ્ઞાનવિયાગ્યાં મોક્ષઃ | આત્મવિકાસરૂપ સાધ્યને ચંદનમાં રહેલ અમૃતમય સુંગંધ પણ જાણે વિષમય પામવાને માટે એકલું જ્ઞાન બસ નથી, નથી એકલી થઈ જતી હોય એવું ભાન થાય છે.
ક્રિયા. જ્ઞાનવિનાની ક્રિયા કે ક્રિયા વિનાનું જ્ઞાન આ ચંદનવનમાં કોઈ પુણ્યોદયે મયુર આવી આત્મવિકાસની ટોચે મનુષ્યને પહોંચાડી શકે નહિ. ચઢે છે. હવે મયર અને સને-જેવી ઉંદરને બિલા. પરંતુ જ્યારે તે ઉભયને સંગ થાય ત્યારેજ પૂર્ણ ડીને બકરીને વાઘને; ગાય અને સિંહને સગાઈ હેય વિકાસ થઈ શકે. છે તેવી સગાઈ હોય છે. જેવું અંધારા અને અજ- આજનો વિષય સામાયિક નામના જેન અનુ. વાળાને બને છે, તેવું સર્પને અને મોરને બનતું હઠાન-વિધાનને છે, અને સામાયિક એ ચારિત્રમાં હોય છે. આજ પ્રકારે આ સંસાર એક મહાન વન ગણાતું હોવાથી આજનો વિષય મુખ્યત્વે ક્રિયાને છે, તેમાં આવેલાં છો એ ચંદનવૃક્ષો છે, અને છે. તથાપિ જ્ઞાનવિના ક્રિયા ફલવતી થાય નહિ તેથી એ છવરૂપ ચંદનવૃક્ષની આસપાસ કર્મરૂપ-કષાયરૂપ સામાયિકની પૂર્વ કયું જ્ઞાન મનુષ્યને જોઈએ, અને -મેહરૂપ સર્ષો વીટાઈ રહેલ છે. એવામાં માનવના એ જ્ઞાનપૂર્વક સામાયિકના જ્ઞાન સહિત સામાયિકની પુણ્યોદયે આ ચંદનવનમાં-આ જીવનવનમાં શ્રી ક્રિયા કરતાં આત્મવિકાસના આપણે કેવાં ફળો પાર્શ્વનાથ રૂપ મયૂર જયારે આપણું હૃદયમાં હાલના સમયમાં પણ પામી શકીએ તેનું કંઈક આછું વિરાજે એટલે તુરતજ મેહરૂપ સર્ષ પલાયન થઈ ચિત્ર કે ઝાંખી તમને દેખાડવાને આ લાલનનો આપણા જીવનરૂપ ચંદનની સ્વાભાવિક અમૃતમય પ્રયત્ન છે. સુગંધ પૂર જેલમાં હેકી રહે છે. આ પ્રકારે શ્રી અનુષ્ઠાન-વિધાન-વિધિ એ સર્વ ધર્મોમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરી-એ મહામયુરને જોવામાં આવે છે. અનુષ્કાએ સાધનો છે. means આપણા હદયનાં સિંહાસન ઉપર વિરાજેલા જોઈ, છે, અને એ અનુષ્ઠાનને યથાવિધિ અનુસરવાથી આપણે આજના વ્યાખ્યાનમાં પ્રવેશ કરીશું. મનુષ્યને સાધ્ય તેની ભણી દોડી આવે છે. કષત્તિનિ હરિ રિમો શિથિમવતિ
હવે એ અનઠાનો-ધાર્મિક વિધાનો મનુષ્યની जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ॥
(હરિગીત). ૧ શ્રીયુત મોતીચંદ ગિરધર કાપડિયા, સોલીસીટરના હે નાથ ! ભવિકતણે મને મંદિર તું આવતાં, પ્રમુખપણું નીચે આપેલા સામાયિક અનુષ્ઠાન ઉપર ક્ષણમાં સખત પણ કમબંધે શિથિલ થઈ વિખરી જતા, આપેલાં વ્યાખ્યાન મહાવીર વિદ્યાલય, તા. ૧૪,૧૫,૧૬,૧૮ ચંદનમહીં વીંટાયેલા સર્વે તરત અલગ થઈ, મહિને સાતમા ૧૯૨૭.
વનમયૂરને જોતાં બધા ભાગે દશે દિશમાં જઈ.
છે તેવી સગા
૧