SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન પત્રો અહલ્યા જોડે ઈદ્ર જારકર્મ કર્યું, પિતાની પુત્રી ર્ધાન થઈ જવામાં ઘણું કુશળ એવા શ્રીમદ્ આર્ય પછવાડે બ્રહ્મ દોડ્યા. ગુરૂપનિની ચંદ્ર વાચ્છા ધર્મ રાજાના પુણ્યકેતુ અને જ્ઞાનદર્પણદિ અમાકરી, એવા મેં કાને પિતાના પદથી પ્રાયે ભ્રષ્ટ નથી ત્યાંની સ્વલ્પ સહાય સાથે રાખી સન્યને પછવાડે કર્યા? ત્રણ ભુવનને ગાંડીતુર બનાવી દેવાની વિધિમાં રાખી પિતે આગળ ચાલ્યા; અને ક્ષણવારમાં શત્રુની મહારા કામાઅને શ્રમ જે કાઈને શ્રમ છે ? આમ સામે તીરે આવી ચઢ, જ્યારે રાગ બોલી રહ્યા એટલે રાજા-અરે જ્ઞાનદર્પણ! મેહભૂપના સ્થાનને કે :-જગત માત્રને અંધ બનાવી દઉં ! બહેર દેખાડ; કે જેથી હું એને રમત માત્રમાં પ્રતાપન્ય કરી દઉં, સચેતન એવા ધીરને અધીરો બનાવી દઉં, જી. કર્તવ્યને ભૂલાવી દઉં, એટલે હિત શામાં છે તે જ્ઞાનદર્પણ–દેવ અગાડી અવલોકન માત્રથી સાંભળવા પણ ન આપું! અને બુદ્ધિવાનને શીખેલું બાયલા માણસના જવરના જેવું આ મહારાજાનું યાદ કરવા પણ ન દઉં. સ્થાન દેખાય છે. આવા પ્રસંગે લોભ, દંભ, અને અભિમાન વિગેરે સુભટેએ ભૂાસ્કેટનને આટાટોપ કર્યો. (પ્રવેશ કરે છે). અને હાકોટા પરસ્પર મચાવી એ સ્થાનને ગજાવી મૂક્યું. (શ્રી સર્વેએ પ્રવેશ કર્યો) ગુપ્તરૂપે ખડા થઈ રહ્યા. શ્રી ચાલુકયસિંહ પણ વૈરીના સમગ્ર સૈન્યને કેટલીકવાર પછી મહારાજા વચ્ચોવચ્ચે પોતાના પરિ પ્રોત્સાહિત જાણું પિતે ઉત્તેજીત થઈ મેહુભૂપને વારની મધ્યમાં જોવામાં આવી ગયા. તેઓના આવા તુણુ માત્ર ગણી નિજ સન્ય વિના પણ મેહને હાકેટા સાંભળવા લાગ્યો : જીતવાની ઇચ્છાવાળા બની ગુરૂની પ્રસાદીરૂપ (યોગ મેહઃ–પુરૂષમાં એવો ક ક છે કે જે શાસ્ત્રનું) વજનું કવચ, ઓઢી, મેહભૂપતિની જોડે વર રાખે છે? ખરેખર! એવાનું અન્નધ્યન થવાની વિરાંતિ વીતરાગ સ્વરૂ• તે નિઃસંકરણમાં મરણ થવાનું છે , પરૂપી દિવ્ય ગુટિકાનો ઉપભોગ કરી, સહજ અન્ત આવિ રામચકિત 18ા સરિઝ શાસ. પ્રાચીન પત્રો. 13 પ્રહ : - વિજલમીસુરિને વડોદરે ભૂપાલવિજયે ખંભાતથી સં. ૧૮૨૫ માં લખેલો પત્ર | | શ્રી . पूज्य शिरोमणि भ। श्री विजयलक्ष्मी सूरीस्वर वरनाण ॥ स्वस्त श्री आदिजिन प्रणम्य श्री वडोदरा नगर चरण कमलांन. महाशुभस्थाने पुज्याराध्ये महिमामयं समस्तगुणगणालं- श्री स्थंभतीर्थथी आशावंत पं। भुपतिविजयग। कृतगात्रचारित्रचूडामणि सकलशास्त्र सिद्धांतना पारिण लषीतं वंदना १०८ वारऽवधारज्यो यतःऽत्र सुखस्याता छे. वर छत्रीस गुणे करी वीराजमान दिनकर शमान જમીન વિનર મન તુલ્બારી સુખસ્યાતાના પત્ર પ્રસાદ કર્યા તે વાંચી તેની પર પૂર્ણચંદ્ર મંડજાનન સુમતિ ત્રિા ઘણું જ સંતેષ ઉપના બીજુ લષ્યા કારણ એ છે ગુપ્ત પઢિ મિથ્યાત્વના ટાદના વિલિન મુદામા જે તૌ ૫ત્ર ગાંધી ઉપરે લખ્યા ઉપધાન આચ્છી सकल कला कुशल इत्यादि अनेक उपमा विराजमान ૧ તાપમાં જેમ મનુષ્ય હળબળે, તેમ મેહરાજ થેરઅહીં રાગ એટલે કામદેવ લાગે છે. થરવા લાગ્યો એ ભાવ દેખાય છે. ભા. કર્તા.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy