SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાં સુભાષિત ૪૧૩ મારા પુસ્તકના વેચાણને જરૂર ફાયદો થશે. તેથી મેં ફોન લીધે, “ના, ના, તેમને કહે કે કનૈયાલાલ તે મારો સંદેટરી ઉભો કર્યો. બધા એમજ ધારતા હતા બહારગામ ગયા છે. અઠવાડીઆં . પછી આવશે. હું કે અમે બંને સાથે જ રહેતા, પણ જયારે કોઈ મળવા દિલગીર છું. પણ આમાં કંઈ ભૂલ થયેલી લાગે છે. આવે ત્યારે હમેશાં સેક્રેટરી જ મળતું, અને કહેતા કે છાપાવાળાઓને મારે કંઈ પણ ખાસ ખબર આપવાની હું બહાર ગયો છું. કેટલીક વખત હું સેકેટરીના વેશ- નથી.' તેમણે ટેલીફોન બંધ કીધે, અને હસતાં માંજ મારા મિત્રોને ત્યાં જતો તેથી તેઓ સેક્રેટરીને હસતાં મારા તરફ જોયું, “ એક સાધારણુ મશ્કરી હતી. બરાબર ઓળખતા.' હું ધારું છું કે મને કેદ પકડવાની કે છાપાંમાં જાહેર ' મેં ડોકું ધુણાવ્યું, એવુંજ મેં ધાર્યું હતું. કનૈ. કરવાની જરૂર છે, એવું તમારું ધારવું નહિ હોય.' થાલાલ! તમે કુશળ નટ છે, છતાં પણ તમે એક “હું કંઇ કહી શકું નહિ, મેં કહ્યું હું મેટા સાહેબ મોટી ભૂલ કરી.' બને વાત કરીશ, ત્યાં સુધી તમને કેદ કરવાનું મુલતવી તેઓ હસ્યા, “એક કરતાં વધુ, પણ તમે કઈ ભૂલ રાખીશ તે કંઇ વાંધા જેવું નથી. માટે કહે છે ?' બીજે દિવસે હું અમારા સાહેબને મળ્યો. પણ “તમે જ્યારે મને ચંદુલાલ તરીકેની રહેવાને મને લાગે છે કે આ કનૈયાલાલને લાગવગવાળા મિત્રો ઓરડો બતાવ્યો, ત્યારે ત્યાંના કબાટમાં પહેરવાનાં કંઇ હશે કે-કદાચ તેમણે આ મામલો પતાવી દેવામાં પણુ કપડાં નહતાં. તેને લીધે જ તમે અને ચંદુ. શામળદાસ શેઠની મદદ લીધી હશે, ગમે તે કારણથી, લાલ એક છે, એવો મારો શક મજબૂત થયા હતા. પણ જ્યારે હું સાહેબને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે “અહા! કેવી મુખ ભરેલી ભૂલ!” તેઓ બોલ્યા. તેમની બધી વિગતની ખબર છે, અને તે કેસ સબમને તેને ખ્યાલજ આવ્યો નહિ. એમજ છે, સાહેબ ધમાં આગળ કંઈ કરવાનું નથી. જોયુંને? આવી એકાદ નાની ભૂલને લીધે ગુન્હો તે બનાવ પછી જ્યારે જ્યારે કોઈ લેખકને પકડાઈ જાય છે, તે હું હંમેશાં કહેતે આવ્યું છું.' લગત કેસ આવે છે, તે મને એમ થઈ આવે છે કે આ વખતે ટેલીફેનની ઘંટડી વાગી, તેમણે ટેલી. તેનું એકાદ પુસ્તક પ્રકટ થવાનું હશે. –ચીમનલાલ, જાનાં સુભાષિતો. (સંશોધક–મહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ, બી.) [ એક નની પ્રત ૪ પાનાની મળી છે તેમાં પ્રથમનું એક પાનું છે નહિ તેથી પ્રથમનાં ૨૨ સુભાષિત, મળતાં નથી. કુલ ૮૯ છે ને તે છેલ્લે ૮૯ મું સુભાષિત છે તેમાં “માણિક ભણઈ” એમ જણાવ્યું છે તેથી માણેક નામના કવિએ તે સુભાષિત બનાવેલું છે, એ ચોક્કસ છે. વળી તે તથા તે ઉપરનાં બધાં તેણે બનાવેલાં એવું કઈ ગણે છે તે બરાબર નથી કારણ કે કેટલાંક ( દા. તરીકે ૨૮ મું શ્રી હેમચંદ્રના અપભ્રંશ દેહામાં છે) બીજે સ્થલે જોવામાં આવે છે તે માણેકે કદાચ આને સંગ્રહ કર્યો હોય.] * * * * * * ચલા લક્ષ્મી ચલા પ્રાણા, બલં જીવિત યૌવને તે નવ બુડેંતિ સંસારે. ૨૨ ચલા ચલ હિ સંસાર, એક ધર્મો હિ નિશ્ચલઃ ૨૫ સાજણ વસઈ વિદેસાઈ, જોયણું લાષહ છે ઝાલર જે જિમ વાજણ, કાજ ન સીઝઈ તેણિ, વિસારતાં ન વીરઈ, જાં નવિ દાઝઈ દેહ, ૨૭ અવસર જે છે બેસણું, કાજ ન સીઝઇ તેણિ. ૨૬ સાજણ ષટકઈ તે ઘણું, જિમ ચિત ભીતર સાલ, પાણી પહણ નવિ ભરઈ, પણ ઝાંખેરૂ થાઈ, નીકાલત ન નીકલઈ, કહુ સણી કુણુ હવાલ. ૨૪ દુષિઈ ભાણું નવિ ભરઈ, પણ ગૂરી પાંજર થા. ૨૭
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy