________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંર્ડનું
વિશાળ કાર્યક્ષેત્ર
સદરહુ બે નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણું નાણુની સગવડ ના હોય
તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલક, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણું કામ પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક સ્કૂદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમ મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે.
– મેરે માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. * ૨૦ પાયધુની,
એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩,
શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બેડ.
રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલે, કર્નલો, મેજરે, કપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન ઓફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટર તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થોમાં આદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નિશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
ઉના,
બાદશાહી ચાકતી
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી થાકતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકને રૂપીયા દશ.
ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકેટ-કાઠીયાવાડ.