SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ જૈનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ બળદ જોડી પછી ખેડા પાસે ખંત શું, સાચાદેવનાં દર્શનનો લાભ લઈ ત્યાંથી તેજ મોટરમાં આવ્યા ત્યારે સેઢી નદીમાં પૂર જે, વિઠલપુર જેવા ગયા. તે model village એટલે દેખી લોક પાછા વળવા ચાહતા હતા, આદર્શ ગામડું કેવું હોય તેને પરિચય આપતું નવું પણ બળદને આવ્યું તિહાં અતિ સૂર જે. માતર૦ ૩ વસાવેલું ગામ છે. તેનાં ખેડૂતોનાં મકાને, શાળા, ઘણા લોક ગાડું અટકાવવા ઊપડ્યા, ચોક, વગેરેની એવી મનહર રીતે વ્યવસ્થા કરવામાં પણ લોકો સાથે ગાડું તત્કાળ જે, આવી છે કે આદર્શ ગ્રામ્યજીવનની મજા ચાખવા જોત જોતામાં પવનવેગથી ઊતર્યું, ત્યાંજ પડી રહીએ એમ આપણને લાગી આવે. ગૂજસહિ સલામત પ્રતિમા સાથ સંભાળ જે. માતર૦ ૪ રાતમાં જલપ્રલયના તાજા સંકટ પછી તેમાંથી આ ચમત્કાર દેખીને સર્વ ચકિત થયા, આદર્શગ્રામની યોજના એક સુંદર પરિણામ ગણાય. થયા વળી અચરજ માંહે ગરકાવ જે, આની ઉદ્દઘાટન ક્રિયા આન. વિઠલભાઈ પટેલે કરી સાચા દેવ પાડયું તવ નામ સોહામણું, હતી અને તેમના માનમાં તેમના નામ પરથી એ સત્ય બનેલ દેખી એહ બનાવે છે. માતર૦ ૫ . ગામનું નામ વિઠલપુર આપેલ છે. આ મેમદાવાદ અઢારસે તેપનના શ્રાવણ માસમાં, અને ખેડાની વચ્ચે છે. ખેડાની સામેના હરિયાલા માતર માંહે પધાર્યા દેવ દયાળ જે, ગામ પાસે બીજું આવું આદર્શ ગામ વસાવ્યું છે તેને ત્રણ શિખરનું દેહરું થયું ત્યાં દીપતું, મહાત્માજીના આડનામથી ગાંધીપુર નામ આપ્યું અઢારસે ચેપનની સુંદર સાલ જે. માતર૦ ૬ છે. આ ગામના સ્થાપક-જનક (અમારા સહાધ્યાયી પ્રતિષ્ઠા મહોત્સવ કરી પ્રભુ પધરાવીઆ, અને મિત્ર ) શ્રી મગનલાલ ખુશાલદાસ ગાંધી તે જેઠ સુદ ત્રીજ શુભ દિવસે ગુરૂવાર જે, સંપૂર્ણ રીતે વિકાસ પામે તે પહેલાં આ જગત છોડી બાવન દેહરી બાંધવા માંડી તાહરે, વિલીન થવાથી ત્યાંના સર્વ ભાઈઓમાં ભારે ખેદ અટકાવે બચ્ચા મી ઇજારદાર જે. માતર૦ ૭ થયો છે. પિસા લઈ બીન હકના આપી રજા ખરી, આ માતર તથા વિઠલપુર સાથે આવી બતાપણ રાત્રે પડ્યો ગેબી મીયાંને માર છે, વવા માટે ખેડાના સ્થા. જૈન એંજિનિયર મી, દેશી, ઊંઘ ઊડી ગઈ તેથી તે ડરીઓ ઘણું, નાથાભાઈ વકીલ અને બાલુભાઈ શેઠનો ઉપકાર દંડ સહિત દ્રવ્ય આપી નમે વારંવાર જે. માતર૦ ૮ માનું છું. અઢારસેં સત્તામાં દેરીયા તણી, આ વિઠલપુર નિહાળી પછી બેડામાં તેજ રાત્રે પ્રતિષ્ઠા થઈ ત્યારે ચાલી હજાર જે, આપણે સમાજ' એ વિષય પર ભાષણ ત્યાંના માણસની મેદની મળી હતી માતર વિષે, સ્વયંસેવક મંડળના આગ્રહથી આપ્યું હતું. તેમાં અન્ય મતિએ પણ કીધી તસ સાર જે. માતર૦ ૯ પ્રમુખસ્થાન ત્યાંના વતની મૂળ પ્રસિદ્ધ વકીલ પુજાઈટ ચુનાના ચૈત્યને જોઈ પથ્થર તથા, ભાઈ, પછી સંન્યાસી થઈ ગયા તે પૂર્ણાનંદ સ્વામી આરસ મય નિપજાવી કરે ઊઠાર જે, તે દરમ્યાન ત્યાં આવી રહેલા તેમને આપવામાં શેઠ જમનાભાઈ ને શેઠાણી માણેકબાઈ, આવ્યું હતું. લાખ ખરચી ઊતરવા ભવપાર જે. માતર૦ ૧૦ આ ભાષણમાં સમાજ એટલે શું? વ્યક્તિમાંથી સંવત ઓગણીસેં એકાશી સાલમાં, સમાજ કેમ ઉત્પન્ન થઈ, મૂળ લગ્નની ભાવના હતી વસંતપંચમી પૂજા ભણાવી સાર છે, કે નહિ. તેમાં દિવસે દિવસે સંસ્કૃતિ વધતી ગઈ. લક્ષ્મીવિજય ગુરૂરાજ પસાથે સ્તવન રચ્યું, વ્યક્તિગત, કુટુંબગત, જાતિગત-વગત ભાવના સાચા દેવનું હસવિજય ધરી પ્યાર છે. માતર૦ ૧૧ (consciousness ) જન્મ પામતી ગઈ. ચતુવણ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy