________________
૪૧૮
જેનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪ પાદલિપ્ત સૂરિત નિર્વાણ કલિકા.
ગત અંકના મૃ. ૩૭૮ થી સંપૂર્ણ. અંગ્રેજી પ્રસ્તાવના લેખક–રા, મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B, A. MB. સોલીસીટર
ગૂજરાતી ભાષાંતરકાર–ડામોતીલાલ છગનલાલ સંધવી M, B. B. s. પાદલિત સૂરિના અન્ય ગ્રંથે. નીતિના કાયદાની “કોડ'-વ્યવસ્થા હતી અને અમુક તરંગવતીની નવલકથાને હમણાં જ ઉલ્લેખ કરી સિદ્ધાંતને અનુસરવાનું હતું. બાયકાળમાં ગ્રંથકર્તાએ ગયે છું. તેની મૂળ કથા મળી શકતી નથી. ઉક્ત મેળવેલી માનસિક અસરો આ ગ્રંથમાં બરાબર ઉઠી કથાને નેમિચંદ્રસૂરિએ તરંગલાના નામથી સંક્ષિપ્ત આવી છે તે સંભવિત છે. સાર રમ્યો અને આ ઉપલબ્ધ છે. તેને અનુવાદ જર્મન ઉપર જણાવ્યું છે કે પાદલિપ્તસૂરિ નિમિત્તપાહુડ અને ગુજરાતી ભાષામાં થયો છે. નેમિચંદ્રસૂરિએ મૂળ આદિમાં નિષ્ણાત હતા. તેણે પ્રશ્નપ્રકાશ નામને જ્યોતિતરંગવતીને સંક્ષેપ કરવાનું કારણ એમ આપ્યું છે કે વિદ્યા ઉપર ગ્રંથ રમે છે એમ જણાય છે. પ્રશ્નપ્રકાશ તે બહુ લાંબી સમજવામાં દુર્ઘટ તેમજ યુમે, ષટકે નામ સૂચવે છે કે તેની અંદરને વિષય પ્રશ્ન જ્યોતિષ અને કુલથી ભરેલી છે તેથી માત્ર તે પંડિતજ એટલે પ્રશ્નના જવાબ આપવાની પદ્ધતિને હશે. આ ઉપયોગમાં લઈ શકે તે ગ્રંથ થઈ રહ્યા છે અને ચાલુ ગ્રંથ નિર્વાણલિકા, તરંગવતી અને પ્રશ્નપ્રકાશ સામાન્ય માણસને આમાં રસ પડતો નથી. સંક્ષેપ એ ત્રણ ગ્રંથો પાદલિપ્તસૂરિના રમ્યા હોવાનું પ્રભાવક સારના કર્તાએ દઈટ લોકો અને લોકપદે (સામાજીક ચરિત્રમાં આપ્યું છે. વિવિધતીર્થકલ્પ અથવા કલ્પપ્રદીકહેવત) ને છોડી દઈ તરંગવતી સંક્ષિપ્ત કરી. તરંગ- ૫માં જિનપ્રભસૂરિ જાવે છે કે પાદલિપ્તસૂરિએ શત્રુવતી વસ્તુ બહુજ સરલ છે પણ અભૂત સરલ અને જય અને ગિરનાર એ બન્ને યાત્રાનાં પવિત્ર સ્થળોના અસરકારક છે. ગંગા અને યમુના વચ્ચેનો મુલક સ્થળ
સ્તુતિરૂપ શત્રુજય કલ્પ અને રેવંતગિરિ કલ્પ પણ તરીકે લીધે છે. નાયિકા પિતે જ વાર્તા કરી સંભળાવે
લખ્યા. તે જણાવે છે કે ભદ્રબાહુ સ્વામીએ તે રચ્યા છે. જીવનના નમતા કાળમાં નાયિકા પિતે સાધ્વી થઈ અને તે ઉપર જણાવેલ કલ્પપાહુડજ હોવું જોઈએ. હતી, તરંગવતી પછી થયેલા વિશાલદત્તના મુદ્રારાક્ષસમાં
વજસ્વામીએ તેઓનું વર્ગીકરણ અને પાદલિપ્ત તેને જેમ તે સમયના લોકોની રીતભાતનાં વર્ણન આવે છે
સંક્ષિપ્ત સાર રો. વાસ્વામી અને પાદલિપ્ત સૂરિની તેમ આ નવલકથા જુના કાળના લોકોનું જીવન વચ્ચેના સંબંધની સૂચનાને આપણે હમણું જ બહુજ આબેહુબ રીતે ચીતરે છે. ચિત્રકળા એ બહુજ
એ બહુજ વિચાર કરી ગયા. અગત્યની કળા જણાતી અને તે બન્ને ગ્રંથમાં બહુજ મહત્વનો ભાગ ભજવે છે. આ ગ્રંથમાં આપેલાં પૂર્વ
પાલિતાણા અને વરસ્તુતિ, ભવના સંસ્મરણે તેના અદભૂત લક્ષણુમાં ઉમેરો કરે શત્રુંજય પર્વતની તળેટીમાં પાલીતાણુ શહેરને છે. આ અદ્દભૂત નવલકથામાં ચક્રવાક અને ચક્રવાકીને પાયો નખાયે તેને સંબંધ પાદલિપ્તસૂરિ સાથે છે એ શાસ્ત્રમાં મનાયેલ પ્રેમ ઘણી ઉચિત ભૂમિકા પૂરી પાડે જાણી આનંદ થાય છે. અને નાગાર્જુનની વિનતીથી છે. નદીઓ, કુંજો, ગુફાઓ, મંદિર અને ચાંદનીમાં ત્યાં મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપ્યાનું કહેવાય છે. પ્રકાશિત શહેર આદિ કેટલાંક મહત્વનાં અને અસર. પાલીતાણાને વ્યુત્પત્તિ અર્થ ‘પાલિત્ત’નું થાય છે જે નામ કારક દશ્ય છે. તે સમયની ભારતીય સ્ત્રીઓની સ્વ. આપણું આ ગ્રંથકર્તાનું હતું. પાદલિપ્ત પાલીતાણામાં તંત્રતા અને વ્યાપારીની સફર ખાસ ધ્યાનમાં લેવા મહાવીર સ્વામીની સ્થાપનાના પ્રસંગે Trદાનુબજેથી જોમ છે. લુંટારાઓ તેમજ શિકારીઓને પણ પોતાના શરૂ થતી વીરસ્તુતિ રચી એમ પ્રભાવક ચરિત્ર જણાવે