SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ સિરિય ગિરિવર ઉભા ચુલસીજી ઇન ચામ સંચા બિભાઈ જણ મણુ માહિયાઈ, હવે બાદ ભાવિતિ નિમ્નયા ૫ સુખલાલજી સાધના મારો વાર્તાલાપ ||૨|| નિત્યુ ચાવર નિત્ય ચાર ભરત બિનૈમિ સુપસિદ્ધઉ મહિમ ગુણિ ગિર્ભાર પમાણુ કિરિ ભાણુ જાણુપ્ત. જત્તાગય નાગિદ મુષ્ટિ મુણિય નાણિ મહિમા વખાણુ. સિરિ રિસરઅર વીરતુ, સિંહરંતા જતિ પત્ત ૪૩૩ ॥૨૧॥ સે। ભૂમંડલ મંનઉ, આપ નિષ્ઠ પવિત્તુ જીય ભુવભૂસણ દલિયદૂસઙ્ગ નાહિ નર નંણેા, જહિં વસઇ જાયચુ કપ્પપાયનુ તેમિ સિવપર સંદણુા. તેં નિત્યુ વર્ગ યુદ્ધ નર્યું જો જણા બવ લુંપયું, રિ અય સેક સકરેલ તો લા સહસંપર્ક - જી, સુખલાલજી સાધના મારા વાર્તાલાપ " પં. સુખલાલજી શ્રી જિનવિજયજીને જર્મની વિદાય કરવા મુંબ ભાવ્યા ત્યારે મારી સાથે તેમની મુલાકાત થઇ તે સમયે ચર્ચાયલા પ્રશ્ન અને ઉત્તરા કોંગી હોવાથી સર્વની જાગૃ માટે સક્ષેપમાં આપું છું. ઇતિશ્રી અર્બુદ ગિરિવર તીર્થ બિબ પરિમાણુ સંખ્યાયુતં સમામમિતિકૃતં વિષુવવર રત્નસુંદર ગણુિભિઃ ।। [ વિક્રમ ૧૫ મું શતક ] મેં જ્ઞાનથી વંચિત રહેવાથી તે તે વિષેમાં મતિને કુતિ રાખવા જેવું છે. એ વાત ચેકસ હૈ ૐ નમ્પન્યાયના અભ્યાસી તે અન્ય દાંતામાં પૈડું પણ ધ્યાન આપતા રહે તે અત્યુત્તમ સર્વદેશીય પતિ થાય. એ પણ ચોક્કસ છે કે અન્ય દાનનો અભ્યાસ પંડિતાઇ માટે તેવા કે મજબૂત પાપે પૂરી પાડતો નથી. એટલીજ નબન્ધાયના અભ્યાસની વિશિષ્ટતા. જરૂર એથી બુદ્ધિમાં તલસ્પર્શિતા કે ગહનતા, સમતા, વિચારણાનું અધિપત્ય, ચાક્કસાઇ, આદિ પ્રાપ્ત બહુ સારી રીતે થાય છે. આજ કારણેાને લઇને ઉપાધ્યાયજી યશેાવિજયજીના નન્યન્યાયના પરિષ્કા વાળા કેટલાક ગ્રંયે સામાન્ય અભ્યાસી માટે જોયે તેટલા ઉપયેગી થતા નથી-જેવા કે ન્યાયાલોક તથા ન્યાયખડખાદ્ય અપરનામ મહાવીરસ્તવ. આજ કારણને કુશલ પ્રમાર્ક પછી જુદી જુદી ચર્ચા થતાં મૈં પ્રશ્ન કર્યો કે નબન્ધાયનું જ્ઞાન. કેટલે અંશે જૈન સાર્કિ બના અભ્યાસ ઉત્કર્ષ કે પ્રગતિ માટે ઉપયેગી ડેર પતિએ કહ્યું કે ન—ન્યાયના અભ્યાસથી કેટલાકનું જ્ઞાન એકદેશીય થાય છે અને માત્ર ન્યાયના વિષય સિવાય તેને સામાન્ય પ્રકારનું પણુ અન્ય દર્શનેનું જ્ઞાન કે તે તરફ રૂચિ થતી નથી અને બીજા વિષા માટે તો જાણે તેની બુદ્ધિ કરી કુનિ થઇ જાય છે. બીજી દશમાર્ વર્ષ જે આ નય્યાયના અભ્યાસ માટે ગાળવાં પડે છે તેની સરખામણીમાં જીંદગીમાં અન્ય વિચારને બ્રાએમાં તેની કંર ઉપયેગતા નથી, વળી દરેક દર્શનના ગ્રંથા જો એ પ્રમાણે લખાય કે દશ બાર વર્ષના નવ્યન્યાયના અભ્યાસની અપેક્ષા રહે તે નવ્યન્યાયની પરિભાષામાં ગુંચાઈ જવાથી તે દનના સૂત્ર સિદ્ધાંત પણું ભૂવા જવાનો વખત આવે. નઅન્યાયની ખશ ઉપયોગ તે ગંગેરીોપાધ્યાયકૃત ચિંતામણી ગ્રંથમાં દર્શાવેલા મૂત્ર સિદ્ધાતને ન્યાયની વિચારણામાં તેમજ અન્યત્ર ઘટાવા પૂરતા છે. તેથી આગળ વધી જેટલું શિરામણ માથુરી નગદીશી ચાંદની આાદીમાં ગુમાવું એટલું મળે તે વિષયમાં જૈનન્યાને પ્રાથમિકગ્રંથ જૈન તર્ક પરિભાષા" પશુ પ્રાથમિક અભ્યાસ માટે ઉપયેગી થતા નથી. એથીજ જ્યાં ઉપાધ્યાયજીએ પ્રાચીન આચાર્યોના ગ્રંથ પર ટીકા રૂપે લખ્યું છે ત્યાં, અભ્યાસી માટે વિશેષ સરતાથી નથભા થાય છે. ભરના “ સામ સમુચ્ચય" ઉપરની ઉપાધ્યાયજીની સ્પા-કક્ષાના નામની ટીકા નહાયથી રિલે દેવા છતાં અંબ ગ્રંથ નહાવાથી પ્રમાણમાં તે ઓછી દુર્ગમ છે. નથ ન્યાયના પકિાશ તેમાં કર્કમાં આવ્યા છે પરંતુ તે ભૂલ કારિકા હરિભદ્રસુરિ ધ સમર્થ પતિની રચેલી બુર્કિની પ્રખના કરવા જેવું ડાય પરંતુ અન્ય દર્શન-રાયાથી તે ઉપરથી પયા ત ધ પર સારા પ્રકારો તે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy