SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૧૦૦ તેગામ એલઝમનું બાર છે. મંદર છે. માણસો બગા અને સારા છે. તેએ ઈંગ્રેજી ખેલતા હૈાવાથી, હિન્દીઆને કા જાતનો વાંધો આવતો નથી. આપન્ગ્રા જેન બન્ધુઆએ બન્ને સારી રીતે માવ કરીને આખરે મેળવી છે. વર્ધમાન કુછ ની અત્રે શાખા છે. રૂના વેપાર તેમનાજ હાથમાં છે બહુ મોટું બીઝનેશ કરે છે અને આબરૂની જમાવટ સારી છે. આ એપીસમાં અને એકજ ખામી લાગી અને તે એ કે તેમાં પ્રાપ્ત હિન્દી નાકર નથી. શ્રી વર્ધમાન દર વરસે ભાવે છે. બાકી મેનેજમેન્ટ એલજીઅન કરે છે. મી. વમાન ધારે તો કાઇ સારા ફળવાયેલા જૈન યુવાને અત્રે રાખી ટ્રેનિંગ આપી શકે. આશા છે કે મ્હારી આ નમ્ર અરજ તે કું વાળા સ્વીકારશે. માગશર ૧૯૮૪ હસ્તે મુખે તારાખ્યુંન અને તેઓના પુત્રી પુષ્પા જે પાંચ વર્ષની જ છે તે આવકાર દેવા અને જમાડવા હાજર જ છે. આ સિવાય ત્રિવેદીબ્રધર્સ વાળા પશુ માર્ચ કામકાજ કરે છે. વિવેક કે મેમાનગતીમાં દલપત ભાઇ કે તેમના વહુ કાઇથી પાછા પડે તેમ નથી. વેપારની બાબત એક કારે મુકા, અને વિવેક અને વારની દૃષ્ટિએ તેને જીવા. તે માલૂમ પડશે કે મી. નગીનદાસ કે તારાબ્વેને હજી લગી, પણ નિીતે તેને ત્યાં જન્મ્યા વગર જવા દીધા નથી. પછી તમે જલે તેને ત્યાં એક રાજ રહે, કે છ મહીના રહી, પરંતુ જ્યારે જન્મ્યા ત્યારે તમાને આવા રમણીય શહેરમાં આપણા બન્ધુઓએ અને તેમાં પણ જનાબે જે આા મેળવી છે, અ જમાવટ કરી છે તે ખરેખર મગરૂર દાવા જેવું છે. આવું ત્યારે થાય છે ત્યારે ઇર્ષ્યા કાકને થાય તે સ્વાભાવિક છે. મળ્યાં, બે ત્રણ યુવાન હિન્દથી આવેલ છે અને તે સપથી રહેતા હિંન્દીમાં કુર્ગંધ કેમ થાય તેવાં પગલાં ભરે છે. આ ખરેખર શાચનીય છે. અને આશા રાખવામાં આવે છે કે તેઓ સમજી અને એક સંપીથી રહેશે. એન્ટવર્પ આવ્યા પછી મી. નગીનદાસ - વેરી પાલણપુરવાળાથી ક્રાણુ અાણું રહે છે? આ ભાઇની આબરૂ ધંધા એવા તેા સરસ છે કે આપણે તેથી મગરૂર થવા જેવું છે. અત્રે તેઓશ્રીએ વેપાર કેવી રીતે જમાવ્યા છે, તે જાણવા જેવું છે. આપણામાં કહેવત એ છે કે “ કાળા માથાનું માનવી રું ન કરે ! " તે મુજબ તેના ચાર ભાષઝામાંથી ૪ એક ‘મહાશય’નું સાહસ—હિન્દથી હમણાં એક ‘મહાશય' અત્રે આવેલા છે તેની પાસે પૈસા હાય તેમ લાગે છે. તેની ખારીસ્ટર થવાની ઇચ્છા છે. મ્હારા એક અપીને મળતાં તેઓએ તેમને કામ સારા ફેમીલીમાં રહેવા માટે ઋચ્છા દર્શાવી. તે મુજબ તેઓને “ઈયાન" પત્ર અપાણા અને ભાઇ ત્યાં ગયા પછી માલુમ પડયું કે હમણા “બાર'’ ની ટર્મ એક ભાઇ, જે ગુજરાતી શીવાય ખીજી એકે નહી ભરતાં એક મહીના "માજમજા” કરવાની ભાષા બોલતા નહાતા, તેણે આવી બે વર્ષથી ાથી માં રહેતા હતા, તેધરના માલીકને પોતાને જે જમાવટ કરી, તે આપણને અજાયબીમાં નાંખે વાનગી માંગી જવાબમાં તેઓને ત્યાંથી નિકળવું પડ્યું. માટે “છેાકરી” (સ્ટ્રીટગ) ધર લઇ આવવાની પર તેમ છે. વિલાયતમાં આવા સ્થાપિત યેલા ધંધાને Romance of Business * છે. કેવપમાં કાષ્ઠને પુછે, કે ભાઇ ! અત્રે ક્રાઇ હીન્દી છે ? તે આ ભાઇને પુછતા જવાબ મળ્યો કે મળ તા કર લીએ એસી હુરી કીધર મીલતીથી ” ત્થા “ પૈસા હૈ. 33 ** તે તરતજ તમાને મી, જવેરીનું ઘર બતાવી. પાલીમાં મગ મમાં ઉગા " કૃપા આપતાં જરા ચર સને કે મને સ્ટેશને ઊતરી પુઠ્ઠા તે તે તમાને જવેરીને ત્યાં મ જશે. માા અને હવે ક્યાં રહેવા ગયા છે તે ખબર નથી. તેની ઉંમર પુખ્ત -પરમ છે-કરા વાળા છે. આવી જાતના વિચાર। અત્રે આવતા હિન્દુ વિદ્યાર્થીનામાં ૧૦૦ થી ૯૦ ને આવતા હશે, એમ મારૂં માનવું છે. તેવા વિચાર આવવાનું કારણ શું. તે અટકાવવા શું પગલાં લેવાં જોશે, વિગેરે આપો હવે પછીના પત્રમાં ચર્ચીશું. R. J. J.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy