SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખાધ ચિન્તામણિ ? સંબધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ પ્રાપ્તિની કુલ ચાર કઢીમાંની ખા છેક છેલ્લી કઢી છે. એના પહેલાંની ત્રણ કડીમાં, કથાનાયક જે વિશ્વના સમ્રાટ પરમહંસ, તેની પ્રયતમા છે; અને આ ડીમાં કાળ દિવા પ્રબંધની પ્રથ'સા હું તથા તે અમર રહેવાની આશંસા છે. કૃતિની ઉત્તમતા અર્થગર્ભિત ત્રિભુવનદીપક વિરોધથી જે માત્ર સૂચવી છે, તે જૈન મુનિની નમ્રતા છે. પ્રસ્તુત વિશેષ્ણુમાં નામને ભ્રમ થયાથી પુષ્પિકાવાળા ગાટાળા ઊભો થયા છે. ગામ નાથપ્રતમાં ત્રિભુવનદીપક પ્રણવને બદલે પરમહ ંસપ્રબંધ, હુંસપ્રબંધુ અથવા હુંવિચારપ્રભધ નામ આપેલું જોવામાં ધ્યાન, તમે નવાઝ દિ. શાથી જે હાથપ્રતમાં બળતાં ભિન્ન ભિન્ન નામ અપાયલાં મળી આવે છે. પ્રેમાનંદના વણુજારાની અઠ્યાસીમી કડીમાં આવેા જ ભ્રમ થયાને લીધે અપાયલૂ વિવેક વણજારા નામ સે વર્ષ થયાં ચાર્લી' આવેલું છે૪૭, જોકે વિવેક તેા પુરનાયક te વણજારાના વાણેાતર છે-વણજારા નથી. એ જ કાવ્યની એક હાથપ્રતમાં અને કાયામને ગુજારા એ કહેલ છે. આ ભૂલભરેલી સતાઓના ઉત્તર ખેંચ, એટલું સારું છે, કે વાણિન્તવાચક છે. પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધ સત્તાના તો એક ઐા આવા સાર્થક નથી. પ્રબોચિયતામષ્ટિ નામ વિષયન ખાધા છે, મૂળનુ સૂચક છૅ, મૂળના ભાદર્શન જ્ઞાપક છે અને જ્ઞાનસ્વરૂપ અદ્વૈત ભગવાનનું અ વગમક છે. ૪૭ પ્રસ્તુત કડીમાં ‘વિવેક, વણુર્જારા તે આતમા એવા ખેલ છે; તે કિવએ રુપકની કૂંચી રુપે મૂક્યા છે. આત્મા તે જ વણુન્તરા છે, આવે વિવેક એટલે ખુલાસા છે. પ્રેમાનંદની ઉત્તર અવસ્થાની શિષ્યા ઓરપાડની અન્તચક માઇ ન્હાનીએ પોતાના તરફન' કેટલુંક ઉમેરી મૂળ વણજારાની નવી આવૃત્તિ કરી તેને વિવેકવણુારા નામ આપ્યું છે: તે ઉપર ઊતારેલા ખેલમાં વિવેકવણારા સામાસિક શબ્દરૂપે લેઇને આપેલું લાગે છે. એ ઉંમેરણ વાળા કાવ્યની ખીજી કડીમાં વણવું' ત્માં અનુભવી સક્ષેપ બાબત ખુલાસેા. ૪૩ આ કાબની પચાસેક કડી રે માછી જરૂરની ૬ એછી પુર જાઈ, તે મેં મૂકી દીધી છે. કાપકૂપ કરતાં કાઇ મર્મભૂત ભાગ ઊઠી બધા તા નહિં હોય અથવા બીજી બાશાતના થઇ તા નહિ સાય, એવી આશા રાખૂ છું. સૉંગ્રહ સબંધી સામાન્ય વિચાર, ૪૬ જયશેખરસૂરિના આ ગૂજરાતી કાવ્યની એક હાથપ્રત રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઈ તરફથી હાલ ૪૪ સંગૃહીત પાંચ કાવ્યા સકાભરના ગાળાનાં છે. તરતમાં જ મળી છે, તેમાં એનુ નામ અંતરગચ ઈશ્યુમાંદ અને પ્રોાચિતામણિ શતકના પહેલા યુઆપ્યું છે. તે પ્રત ખંબાતના શાંતિનાપના બહારની છે. રણમાં આવે છે; વવિંલાસ મધ્યમાં મૂકાય છે; અને એના નિક પત્ર ૧૧૧ શ્રી સાં પત્ર ૧૮૬ સુધીમાં વિશ્વવરા નામ' એવી પક્તિ છે, તે ઉપરનું અનુમાન પ્રસ્તુત કાન્ય સમાયૂ' છે. પ્રત્યેક પૃષ્ઠમાં પતિ ૧૧ અને પંક્તિમાં અક્ષર ૫૦ ને આશરે છે. વચમાં ચાવીસેક અક્ષરપૂર સ્વાસ્તિકની કારી જગા છે. પત્રના અક્ષર જેટલા સુંદર છે તેટલું લખાણ શુદ્ધ નથી. સમાપ્તિની પક્તિની ગઠવણ વદશની નરિસહરની પાળની હાયપ્રતને મળતી કરવા મનને પ્રેરે છે. એ કાવ્ય સવત ૧૭૮૪ ના જેઠ માસની હિંદ ભાયા ને ગુરુવારે ધ્યાની બાઈ ન્હાનીની નોંધ છે. જીએ સ. ૧૯૬૧ ના વસંતના અંક ૧, નાનીબાઇ અને પત્ની, એ બાઇને પેટીનામું બહુ શ્રમ લઇ રા. શ. તનમનીકર લાલશંકર ચિત્ર મેળવી આપ્યું છે. છે; માત્ર એમાં નરસિહજીની પાળની અને મેાહનલાલજી તે પ્રમાણે પેઢી ગણતાં ખાઇ ન્હાનીના એ જ સમય આવી રહે છે. આજે તેને ખસે'માં માણુ એ વરસ ઓછાં છે. રોલ માડઘેરીની પ્રતયાળા અનેિમપક્તિ કે નિહ, એની પુષ્પિકા નીચે પ્રમાણે છે: ઇતિ શ્રી અતર્ગ ચઈ સપૂર્ણ સમાપ્ત ।। ગ્રંથાત્ર ૭૨૪ || ૪૮ સવત ૧૮૮૩ ના આસાડ વિદે અગિયારશથી સંવત ૧૮૮૫ ના ભાદરવા વિદે અમાંસ સૂધીમાં પટેલ રણછેડ હિરભાઈએ ઊતારેલા હાલ ગુજરાત વર્નાકયુલર સેટસાઈટીની માલકીના ચાપઢામાં કાવ્યના આરંભે ‘ કા મન વણારા' નામ છે. એ વિવેક વણજારા અંતમા’ પછીના છેવટના ભાગ એમાં છે નહિ. સેાસાઈટીની મ.લકીના તાર્યાં સાલ વગરના બીન એક ગુટકામાં છવરામની ચાતુરી, પ્રેમાનંદના વણનારો, સતાષકલ્પતરુ (હિંદી), હારમાળા (પ૬ ૧૪૬), અને અલખબુલાખીરામ, કૃષ્ણરામ મહારાજ વગેરેનાં થેાંડાંક પદે છે. એમાં કાવ્યના આરંભે અને તે વણુજારા નામ આપેલ છે,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy