SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ નૈધ વિવિધ નોંધ. (કૅન્ફરન્સ ઑફિસ પરિષદ્ કાર્યાલય તરફથી). ૧. ઉપદેશક વાડીલાલ સાંકલચંદને રિપોર્ટ પ્રચાર કાર્યને પરિણામે થએલા ઠરાવો-નવા આ સંસ્થાના એક ઉપદેશક મી. વાડીલાલ સાંક. ગામમાં જૈન તેમજ જૈનેતરની મીટીંગમાં જીવદયા લચંદ શાહે છેલા ત્રણ માસમાં ઉત્તર ગુજરાતને અને સંપના વિષયે પર ભાષણ આપતાં સારી કેટલાક ભાગમાં પ્રવાસ કરી સંસ્થાનું ઉત્તમ પ્રચાર અસર થઈ હતી, અને ધારાળા વગેરે કેમોએ કરાવી કાર્ય કર્યું છે અને તે જાહેર પ્રજાની જાણ માટે પ્રકટ કર્યો કે હિંસા કરવી નહિ. જે કરે તે સવાપાંચ રૂપીકરતાં અમને આનંદ થાય છે. આ ઉપદેશક સંસ્થાના આ મંદિરમાં આપે અને તેવી હિંસા કરનારને જના અને અનુભવી હોઈ દરેક સ્થળે વિવિધ વિષયો પકડી કાઢનારને સવા રૂપીઓ આપો. તે ઠરાવ પર ઘણીજ આકર્ષક શૈલીથી ભાષણ આપી શ્રેતા- કરવામાં આવ્યો હતો. નવાગામ વગેરે આઠ ગામના વર્ગ પર સચોટ છાપ પાડી સંસ્થાના ઉદેશાનુસાર લોકોએ ઠરાવ કબૂલ રાખ્યો છે. શ્રી સાંતેજના પ્રચાર કાર્ય કરી રહ્યા છે, ઘણે સ્થળે જન તેમજ સંધ તરફથી જણાવવામાં આવે છે કે કૅન્ફરન્સના જૈનેતરોની જાહેર સભાઓ સમક્ષ ભાષણો આપ્યાં હેતુઓ વગેરે પર ઉપદેશક મજકુરે ભાષણ આપ્યું હતાં. પ્રવાસ દરમીઆન તેઓ તા. ૨૫-૯-૨થી હતું અને ધર્મની ખરી લાગણીના અભાવ, હાનિ. અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલાં ગામોએ કારક રિવાજે જડવાલી બેઠા છે તે વિશે અસર જઈ કાર્ય કર્યું હતું. અને નીચે જણાવેલાં સ્થળોએ કારક ભાષણ આપ્યું હતું અને અમને સંતોષ થયે વ્યાખ્યાનો આપ્યાં હતાં. નવાગામ, નાયકા, ખરાંટી, હતિ. જીવદયાના વિષય પર એક જાહેર ભાષણ સચોટ સાનંદ, અમદાવાદ (અને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાતાં રીતે આપવામાં આવ્યું હતું. એક માસની રજા જોગવી હતી ) સેલા, ભાંડજ, ગામ આંગણજમાં ધાર્મિક તેમ સંપ વગેરે શીલજ, સાંતેજ, આંગણજ, ગોતા, મેસાણા, સવાલા, વિષયો પર ભાષણ આપ્યાં. અને આગેવાન શેઠ કમાણુ, કઢીઆર, લાછડી, ખરવાડા, કડા, ભાલક, ભીખાભાઈ લલુભાઈ ભાઈચંદ ઇલેકશનમાં ફત્તેહમંદ ગુંજા, ખાનપર, દેણપ, કલી, ઉમતા, જાસકા, નીવડતાં તેના માનમાં મેલાવો કરવામાં આવતાં મછાવા, મડાલી, લુણવા, મહેરવાડા, કડા, સીધપુર, તે પ્રસંગે પણ કેળવણીના પિપર ભા તે પ્રસંગે પણ કેળવણીના વિષપપર ભાષણ આપસોડા, વીઠડા, બલાદ, વગેરે. વામાં આવ્યું હતું. એજ રીતે ત્રણ ભાષણો આપ• ઉપરના દરેક સ્થળે સંસ્થાના ઉદેશાનુસાર હા- વામાં આવ્યાં હતાં. શેઠ અમથારામ ઓત્તમચંદ જાતે નિકારક રિવાજો દૂર કરવા સાધ, કેલવણી, સંપ, મહેનત કરી ઘર ઘર ફરી સુકૃત ભંડાર ફંડ એકઠું દયા વગેરે પૃથક પૃથક વિષ પર ભાષણે આપ્યાં કરી આ સંસ્થાને મોકલી આપવામાં આવ્યું છે તે હતાં. અને જાહેર મીટીગોમાં જ્યાં જનેતા અને બદલ તેઓને ધન્યવાદ આપીએ છીએ, હલકી કોમના શ્રાતા વર્ગોએ હાજરી આપી હતી અમદાવાદ-શાહપુર મંગળ પારેખના ખાંચામાં ત્યાં દારૂ નિષેધ અને જીવહિંસા નહિ કરવા સચોટ સં. ૧૯૮૪ના માગસર સુદ ૧૧ ના રોજ શાહપુર ભાષણો આપતાં તેવા લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. જીલાનો સદગૃહસ્થા થા બહેનોએ પસહ કરેલાં તે તેમાંના કેટલાકના ઠરાવો નીચે આપવામાં આવ્યા છે. વખતે ૫. ઉમંગવિજયજી આદિ ઠાણાની હાજરીમાં આ સિવાય સુકૃત ભંડાર ફંડની યોજના સમજાવતાં ગૃહસ્થ તેમજ મહારાજ શ્રી તરફથી અનુજ્ઞા મળતાં લગભગ દરેક સ્થળેથી શ્રી સંઘોએ પોતાના તરફથી ધાર્મિક બાબત પર તેમજ રૂદન કુટનના રિવાજ સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી કંડ ભરાવી આપ્યું હતું. નાબુદ કરવા તેમજ કંદમૂળ વિગેરે ન ખાવા વિગેરે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy