________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય ( શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કેલરશીપ ફંડ.
લશે આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણ- Bસ
વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચેથા ધરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના મા
અભ્યાસ માટે. ૭ (૨) ટ્રેઇનીંગ રફૂલ અથવા કેલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે. () મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેર્ટહેન્ડ વિગેરેનો અભ્યાસ
કરવા માટે. છે. (૫) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડ્રોઈંગ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી
છે ઈત્યાદિના અભ્યાસ માટે. પ(૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. ( લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા કે લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ હી 0 લીધી હોય તે તેના મેકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. એ વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને વાલીયા ટેક- પણ રેડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. છે. સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ટ્રેઈન્ડ શિક્ષક નું
થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે છે. ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું હોય (ા નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે જ ઉપર રહેશે.
આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ઘી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ઍફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું.