SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર પરમાત્માના ચરિત્રમાંથી એક પ્રસંગ ૨૭૯ અવસરે આયુષ્ય બાંધી દીધેલું તેથી નરકમાં જવાનું કરવામાં દૂષણ નથી. થયું. ભક્તિના ફલરૂપે જિન નામને બંધ કર્યો. પ્રમ ૩૫-જિનપતિઓ ગ્રહવાસે રહી ભેગે પ્રશ્ન ૩૨-જય જય નંદા' ઇત્યાદિમાં શું પુન- ભગવે છે તેથી કર્મમલથી તેઓ લેપાય છે કે રૂતિ થતી નથી? નહિ? જે લેપાય છે એમ કહે તે તીર્થંકર થઈને ઉ૦-મારા ગુરૂએ (અભયદેવસૂરિએ) પ્રાપ્તિ પરની કમબંધના કારણે રૂ૫ ભોગને કેવી રીતે ભેળવે વૃત્તિમાં કહ્યું છે કે “ હર્ષભય આદિથી જેન મન છે? તે વડે સમ્યકત્વનું મૂલ દગ્ધ કર્યું એમ કેમ આક્ષિપ્ત થયેલું છે એ વક્તા સ્તુતિ તથા નિદા કહી શકાય ? કરવામાં જે પદ એક કરતાં વધુવાર બોલે છે તેમાં ઉ૦-ઉદયમાં આવેલાંને ભોગવી નાંખી નિર્જર પુનરૂક્તિ દેષિત નથી.” “જય જય” એમાં પુનરૂક્તિ કરે છે એમ વક્તવ્ય છે એવું મારા ગુરૂએ ત્રીજા છે પરંતુ તે દોષિત નથી' એમ કારિકાબલથી કથન અંગની વૃત્તિમાં કહ્યું છે. તંત્રી, શ્રી મહાવીર પરમાત્માના ચરિત્રમાંથી એકપ્રસંગ. (ઉંચા પ્રકારની દયાને ખરેખર આદર્શ ) મહાવીર પરમાત્માની છવ્વાસ્થાવસ્થામાં એક “અપરાધ કરનારને વિષે પણ કૃપાયુક્ત નેત્રની વખત પરમાત્માની સમતાના-ક્ષમાના સંધ સુધર્મા તારા (કીકી) છે જેની એવા અને કાંઈક અબ્રુવડે સભામાં વખાણ કર્યા તે સાંભળીને સમ્યમ્ દષ્ટિ દેવ આર્ક થયેલા એવા શ્રી વીર પરમાત્માના નેત્રનું તે સર્વે બહુજ પ્રસન્ન થયા, પણ એક સંગમ નામના કલ્યાણ થાઓ.’ સુધમૅકનો સામાનિક-સરખી અદ્ધિવાળા દેવ હતા, તે આવી કુપા-આવી ક્ષમા અન્ય દેવોમાં અથવા અભવ્ય અને મિયાદષ્ટિ હોવાથી સહન કરી શકે કે બીજા શ્રેષ્ઠ ગણુતામાં જાણવામાં આવેલ નથી. નહી. તેથી ઈદ્રિના વચનને મિથ્યા કરવા માટે તે વીર શત્રુનું મર્દન કરનારા તેને પરાસ્ત કરનારા દે પરમાત્મા પાસે આવ્યો અને અનુકુળ તેમજ પ્રતિકૂળ ગણાય છે. વ્યવહારમાં પણ એવીજ પ્રણાલિકા છે અનેક પ્રકારના ઉપસર્ગો કર્યો. તેમાંના કેટલાક ઉપ- કે-હણતાને હણીએ તેમાં પાપ દોષ ન ગણીએ, પણ સર્ગો તે સામાન્ય મનુષ્યના પ્રાણ લેય તેવા હતા. આ કથની જનની નથી. જન તો અપરાધ કરનાર આ પ્રમાણેના ઉપસર્ગો કરી કરીને તે થાકયો પણ ઉપર પણ ક્ષમા કરનારજ હોય છે. તેજ ખરે પરમાત્મા ઉપર તેની કશી અસર થઈ નહી, તેઓ જન છે. વીર પરમાત્માએ પોતાના ચરિત્રથી આ બીલકુલ ચલાયમાન થયા નહી. પછી સંગમ દેવ સબંધનું બહુ ઉંચી પ્રતિનું દષ્ટાંત પુરું પાડયું છે. થાકીને ઈદ્ર પાસે જવા ચાલ્યો; તે વખતે પરમાત્માને સંગમ જે ઉપદ્રવ કરનાર કે જેને પરમાત્માના પિતાને માટે તે કાંઈ લાગ્યું નહીં. પરંતુ એ સંગ- પ્રાણુ જાય તે પણ કાંઇ ચિંતા નહોતી, ભય નહોતે, મને છવું આ કૃતિથી પરભવમાં અનત દુઃખોને અયોગ્ય ગણાતા નહાતા તેવા અત્યંત દુષ્ટ જીવ ઉપર ભાજન થશે, એ વિચારથી પરમાત્માના નેત્રમાં આંસુ પણ તેનું શું થશે ?' એમ વિચારી કૃપા કરવી આવ્યાં. તેની દયા આવી, “એ બિચારાનું શું થશે? જેવી તેવી વાત નથી. મુનિના દશ પ્રકારના ધર્મમાં તે એવા દુઃખે કેમ સહન કરશે ?' એવી દયા આવી. ક્ષમાને પ્રથમ સ્થાન આપ્યું છે તેનું આજ કારણું આ પ્રસંગે ખાસ ધ્યાન આપવા લાયક છે. સકલા છે. આ સંબંધમાં જેટલું લખીએ તેટલું લખી તમાં એ પ્રસંગને લઇનેજ તેના કર્તાએ કહ્યું છે કે- શકાય તેમ છે, પરંતુ સુજ્ઞ તે થાડામાં પણ ઘણું તાજા િવ v મંથરા સમજી જાય છે. આટલો ટુંકે લેખ લખીનેજ વિર૬ થsurદ્ગોમંદ્ર શ્રી વનિત્રો | મવામાં આવે છે. કુંવરજી આણંદજી.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy