SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલી ૨૩૭ દીક્ષા ગ્રહણ મનમેન-સૂરિપદ ૧૪૨૦ વૈશાખ સુદ આશુ- મુખ ધરણુવિહાર પ્રતિષ્ઠિત કર્યો તેમાં ૯૯ લાખ હિલપુરમાં, સ્વર્ગવાસ ૧૪૪૧ માં. તેમના ગ્રંથો-સ્થ- પીરોજી બેઠા. સવાલાખ મિથ્યાત્વી કુલ પ્રતિ બેધ્યા. લભદ્ર ચરિત્ર, જીવકથા, સ્તવનાદિ. લ. પિ. ૫. સવાલાખ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. સં. ૧૪૯૫માં પિત ૪૯ દેવસંદરસૂરિ-જન્મ ૧૩૬, દીક્ષા ૧૪૦૪ ધરણવિહારમાં પ્રતિષ્ઠા કરી. ચવારિ મહૃર્ત નિદાન, મહેશ્વર ગામમાં, સૂરિપદ ૧૪૨૦. શાલા, ગૃહ, પ્રાસાદ શત્રુકાર કારપિતા. ગુંગડી સિરસિ કgયરીપા શિષ્ય/ ઉદયીથા ગ્રંથ-ગ શાસ્ત્ર-ઉપદેશમાલા-ષષ્ઠિ શતક-નવ યોગના સભક્તિના નમસ્કૃતઃ સં૦ નરીયાદિ પુષ્ટ તત્વ સૂત્રો પર બાલાવબોધ, ભાગ્ય, અવચૂરિ. કલ્યાસજગૌ કયરી પાટુર્વા દેશા ગોત્તમ ગતાઃ ઇતિ શુક સ્તુતિ સ્તોત્ર પ્રમુખ. નિત્યનિરપાય વૈરાગ્ય કરાઃ | શ્રી દેવસુંદરસૂરયT --લ. પિ. ૫. ૧૫૦૦ શિષ્ય હતા તેમાં શાંતિચંદ્ર ગણિ પ્રમુખ ૫૦ જ્ઞાનસાગરસૂરિ-જન્મ ૧૪૦૪. વક્ષા છ માસ્યાદિકારી હતા. –લ. પિ. ૫. ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૧, સ્વર્ગવાસ ૧૪૬ માં. ૫૩ મુનિસુંદર સુરિ–જન્મ ૧૪૨૬, દીક્ષા તદૈવ કરેહગાહક ખરતર સંઘે સં. ગોવલેન ૪૩, વાચકપદ ૬૫, સૂરિ ૭૦, ૩ વર્ષ યુગપ્રધાન વયં તુ કપે સ્મ ઇતિ સ્વપ્નપ્પલ લેશે. પદવી, ૧૫૩માં કાર્તિક સુદ ૧ ને દિને સ્વર્ગવાસ. ગંથ-આવશ્યક એનિયુક્તિ આદિ અનેક ગ્રંથ બાલ્યાવસ્થામાં પણ ૧૦૦૦ અવધાન કરતા, ૧૦૮ પર અવચૂણિઓ, મુનિસુવ્રતસ્વામિસ્તવ, ઘેઘાનવ વર્તુલિકાનદેપલક્ષિતા, ૧૦૮ શતહસ્ત શ્રીપર્વ લેખ ખંડ સ્તવન. –લ. પિ. ૫. વિધાયકા; ૩૨ સહસ્ત્ર રંક વ્યય કરી વૃદ્ધ નગરીના સં. દેવરાજે સૂરિપદ આપ્યું. સંતિકરસ્તવ કરી મારિ પર કલમંડનસૂરિ-જન્મ ૧૪૦૪, દીક્ષા ૧૪૧૭, આદિ ઉપદ્રવ ટાળે. ૧૪ વાર વિધિની શ્રી સૂરિ સૂરિપદ ૧૪:૨, અને ૧૪૫૫ માં સ્વર્ગવાસ. મંત્રનું આરાધન કર્યું તેમાં ૧૪ વાર ચંપક રાજા ગ્રંથ-સિદ્ધાંતાલાપોદ્ધાર, વિશ્વશ્રીધરેયષ્ટાદશાર દેપા ધારાદિ રાજાએ તેમના ઉપદેશથી નિજ નિજ ચાબંધ સ્તવ. -લ. પિ. ૫. દેશમાં અમારિ પ્રવર્તાવી. શ્રી સહસ્ત્રમલ રાજાના પર સેમસુંદર સૂરિ–જન્મ ૧૪૩૦ માઘ વચનથી સીહી પરિસરે મારિવિકારનું નિરાકરણ વદિ શુક્ર, દીક્ષા ૧૪૩૭, સ્વર્ગ ૧૪૯૯ કર્યું કાઢયો. શાંતિકરસ્તવ રચી તીડને ભય પણ સૂરિના વચનથી સાહથી ધરણે રાણપુરમાં ચતુ- નિવાર્યો. લ. પો. ૫. ( આ પટ્ટાવલી અમેએ ઘણાં વર્ષો પહેલાં તૈયાર કરી હતી તેમાં મુખ્યત્વે લઘુ પિશાલિક પટ્ટાવલીમાંથી ઉતારો છે. ટૂંકાક્ષરીના અર્થ લ. પિ. એટલે લઘુ પિશાલિક, ખ૦=ખરતર, આંકઆંચલિક ૫૦=પટ્ટાવલી સૂચવે છે. જેટલી લખી હતી તેટલી અત્ર મૂકી છે. તંત્રી)
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy