SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૪૫૦ સારૂં છે, કારણ કે હમ્મીરે તેજ રાત્રે તેને કદી કરી લેવાના નિશ્ચય કર્યો છે. હમ્મીર અમુક વખતે તેજ રાત્રે તેને ત્યાં આવશે એમ પણ જણાવ્યું, આમ કહી રતિપાલ ચાલી ગયા અને શું થાય છે તે જોતા રહ્યા. હમીરના ભાઈ વીરમ તેની સાથે હતા. તેને તિપાલ સાચું નથી ખેલતા અને શત્રુએ તેને પોતાના હાથમાં લીધા છે એમ લાગ્યું. રતિપાલનું માં દારૂની વાસ મારતું હતું તેથી એક દારૂડીઆનાં વચનમાં વિશ્વાસ ન રાખવા ધટે. દારૂ લેનારમાં જન્મનું અભિમાન,કર્યો ઉદારતા, વિવેક, લજ્જા, વફાદારી, સત્યપ્રેમ, સ્વચ્છતા એ ગુણી હાતા નથી. વધુ ખેવાતા ચેપ પેાતાના લશ્કરમાં ન થાય તે માટે પ્રતિપાલને મારી નાંખવા રાજાને વીરમે કહ્યું. રાજાએ ન માન્યું ને કહ્યું કે પેાતાના કિલ્લે, મજબૂત છે અને ટકાવ કરી શકે તેમ છે ને દૈવથી પોતે શત્રુના હાથમાં જાય તે લેક એમ કહેશે કે એક નિર્દોષને માર્યો તેથી આમ બન્યું. આ અરસામાં રતિપાલે રાજાના રણવાસમાં અવા ઉડાડી કે અલાઉદ્દીન ક્રૂત રાજાતી કુંવરી પરણવા માગે છે. તેમ થાય કે તરતજ સલાહ કરી ચાલ્યેા જાય તેમ છે. બીજાં કંઈ તેને જોતું નથી, આથી રાજાની રાણીઓએ મળી કુંવરીને તેમ કરવા, ને રાખ્ત સમજાવી. કુંવરીએ જઇ રાજાને તે પ્રમાણે કહ્યું ને પિતાની જી ંદગી ને રાજ્ય ચિંતામણી છે તે માટે પેાતાના દેહ રૂપી નકામા કાચ છે માટે ચિંતામણી રાખવા પેાતાને તજવા કહ્યું. આષાઢ-શ્રાવણ ૧૯૮૪ બંદીવાન કરવામાં આવશે એમ ધારી પોતે જરા પણુ થે।ભ્યા વગર ચાલ્યેા, કીલ્લા છેડયા ને અલાઉદ્દીનની સાથે ભળ્યા. આ દ્વેષ રતિપાલે પણુ તેમજ કર્યું. રાજા છેતરાયો તે ગભરાયા. મહેલમાં આવી કેાડારીને પૂછ્યું કે કેટલે ભડાર બાકી છે? ખાવાપીવાનાં સાધના હજુ છે કે ? કાઠારીએ પોતાની સત્તા ખાવાના ભય ધારી ખાટું જણાયું કે ઘણા વખત સુધી ચાલે તેટલા ખારાક વગેરે છે તે કોઠારી આમ કહી પાછા કે તુરતજ જણાયું કે તે ખાટું મળ્યા છે તે ખારાક પૂરતા નથી. આથી વીરમને હુકમ આપ્યો કે કોઠારીને મારી નાંખવા અને બધું દ્રવ્ય છે તે પદ્મસાગર તળાવમાં નાંખવું. પાસે જઇ પોતે તેમ કરવા ખુશી છે એમ જણાવવામહિમશાહુ એક એવી સહીસલામત જગ્યા નક્કી કરે કે જ્યાં હું બરાબર રસાલા સાથે સહીસલામતીથી તેને તે તેના કુટુંબને મૂકી આવું. મહિમશાહે આ રાજાની ઉદારતાથી ચકિત થઇ કઇ પણ જવાબ આપ્યા વગર પેાતાને ઘેર જઇ પેાતાના ઝનાનાના સર્વને તરવારથી મારી નાંખ્યા ને હમ્મીર પાસે આવી જણાવ્યું કે તેની સ્ત્રી ને છોકરાં બહાર જવા તૈયાર છે પણ તે બહાર જાય તે પહેલાં પેાતાના માલિક રાજાના એક વખત દર્શીત કરવા માગે છે માટે રાજાએ ત્યાં પધારવું. રાજાએ એ વિનતિ સ્વીકારી તે પોતાના ભા વારમને લઇ મહિમશાહીના ઘેર આવ્યા. ત્યાં જોયું તે બધાની કતલ થઇ ગઇ હતી. રાજા મહિશાહીને ભેટી પડયા અને બચ્ચાં માક રડી પડયા. તેને ચાલ્યા જવાનું કહેવા માટે નિંદા કરવા લાગ્યા અને આને બદલેા શું આપવા તેની સુઝ પડી રાજા આ નિર્દોષ કન્યાને ભેટી પડયા. શાકથી પરાભૂત થયે. તેણીને આમ કહેવાનું શિખવવામાં આવ્યું છે તેથી તેણી આમ કહે છે એ સમજી ગયે. કુંવરીને પ્રેમથી સમજાવી પાછી કાઢી પાતે હજારા વાર મરણુ પામે પણુ આ કલંક નહિ વેરે એમ કહી દીધું. જેણે તેણીને આમ શિખવી મેકી તેનું શું કરવું તે પાતે જાણતા હતા. છતાં શાંત રહ્યા. રાજા રણમલને ત્યાં રતિપાલના કહેવાથી ગમે. સાથે થાડાં માણુસજ હતાં. રહુમલ્લને ત્યાં ગયે રણમલ્લને રતિપાલનાં વચન યાદ આવ્યાં. તેને તુરતજ રાજાને શ્રમ પડયા,શું કરવું સૂઝે નહિ. તે ભયંકર્ રાત્રિએ ઉધ આવી નહિ. જેને પેાતાના સગાભાઇ જેવા જાણુતા હતા તે એક પછી એક છેાડી ચાલ્યા જાય તેથી તેને બહુ લાગી આવ્યું. સવાર થયું. ભક્તિપૂજા કરી દરબારમાં ગયો. તેને વિચાર આવ્યે કે રજપૂતા છેડી ગયા. તે પરદેશી મહિમશાહ મુસલમાન છે તેથી તે પણ તેને છોડી જશે. મહિમશાહને ખાલાવી કહ્યું હવે મારા ધર્મ મારા રાજ્યને બચાવ કરતાં મરવાને છે તેથી પોતાના વંશના જે નહાય તે પેાતાની સાથે મરે એ ઠીક નથી તેથી મારી ઇચ્છા એ છે કે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy