________________
આધુનિક સમાજમાં યુવાને અને વૃદ્ધ
૫૧ નહિ. તેથી ધીમે પિતાના મહેલમાં આવી પિતાનું બધું વફાદાર લશ્કર સાથે કિલ્લા બહાર નીકળી શત્રુઓ પર ગુમાવ્યું છે એમ ધારી ત્યાં દરેકને જણાવી દીધું કે કુદી પડે. હાથોહાથની ભયંકર લડાઈ થઈ. પહેલાં હવે તેઓએ જેમ ઠીક લાગે તેમ કરવું. પોતે શત્રુ વીરમ પડે, પછી મહિમશાહને છાતીમાં ગેળી લાગતાં સામે જઈ મરવા તૈયારી કરે છે. આથી તેના કુટુંબની તે પડે. જાજ, ગંગાધર ટાક, અને ક્ષેત્રસિંધ પરમાર સ્ત્રીઓ-રંગદેવીના મેખા નીચે અગ્નિ સળગાવી બળી પછી પડયા. છેવટે પરાક્રમી હમ્મીરને સેંકડે ઘા લાગતાં મરી. કુંવરી અગ્નિ ચિતામાં જવા તૈયાર થઇ એટલે આખરે તે પશે. શત્રુના હાથમાં જવાને તિરસ્કાર તેના પિતાને અતિ દુઃખ થયું. તે તેણીને ભેટી પડ્યું હતું તેથી તેણે છેવટે એક ઝાટકે પિતાના હાથેથી અને અળગો થવાનું મન થયું નહિ. કુંવરીએ તેના પિતાના મસ્તકને છૂટું કર્યું અને પિતાનું અવસાન પાસેથી છોડાવી એકદમ ચિતામાં પડી બળી મરી સર્વ નિપજાવ્યું. આ રીતે છેલ્લે ચોહાણ પડે! આ શાકરાખ થઈ, ચેલાણીઓ સર્વ ગઈ એટલે સને નાશ દાયક બનાવ શ્રાવણ માસમાં તેના રાજ્યના ૧૮ મા મૃત સંસ્કાર કરી પિતને તિલાંજલિ આપી પોતાના વર્ષમાં બને.૨૦
આધુનિક સમાજમાં યુવાને અને વૃદ્ધા.
લેખક. “વિચારક.' જ્યારે જ્યારે યુવાનની દુનિયામાં વિચારીએ છીએ તત્વજ્ઞ હશે કે જેણે સમાજની આધુનિક અવદશા પ્રત્યે ત્યારે ત્યારે કેટલાય યુવાનને આધુનિક સમાજ માટે બે અશ્રુ ન ટપકાવ્યાં હોય. અતિ નિરાશાના સુર કાઢતાં સાંભળીએ છીએ. એટલું કહેવાય છે કે જૈન સમાજ પિતાની સુસ્તિ દૂર તો ચોક્કસ છે કે આધુનિક સમાજ અને તેની અવ• કરી-આળસ મરડી-જાગ્રત થઈ છે, જન સમાજને દિશા નિહાળતાં પ્રત્યેક યુવાની હૃદય કકળી ઉઠે. એવે પિતાની બિમારીને ખ્યાલ આવ્યો છે, પોતાનામાં ફાટી સમયે આશા-ઉત્સાહ અને ચેતન યુક્ત યુવાની આ- નિકળેલા જીવલેણ ભયંકર દર્દી જૈન સમાજે ઓળખ્યા ત્માઓ સમાજમાં પિતાનું કેટલું સ્થાન છે એ વિચા- છે છતાં યુવાનો માને છે કે સમાજે આળસ દૂર કરીરતાં ક્ષણભર નિરાશાના સુર કાઢે એ સ્વાભાવિક છે. સુસ્તિ ઉડાડી હોય પણ ઉભી થઈને તેણે સુધારછતાં યૌવનના ઉછાળા શાન્ત પડતા નથી. બલકે સાગ- ણાને પડકાર તે નથી જ આપે, સમાજને બિમારીને રની ભરતીનાં મોજાંએ સમ ઘોર ગર્જના કરતાં સંભ- ખ્યાલ હેય-ભયંકર દર્દી હોય પણ તે દૂર કરવાને ળાય છે. એ ગર્જનાઓનાં સુમધુર ફળે નજરે નિહાળી પડકાર સમાજે નથી સંભળાવ્યું. શકાય કે ન નિહાળી શકાય પણ તેથી ઉત્પન્ન થતું
આ પરિસ્થિતિના કારણભૂત કોણ? યુવાને કહે વાતાવરણ સમાજમાં ચોકસ અસર ઉપજાવે છે. પરિ છે વૃદ્ધો, પાઘડી વાળાઓ સામે પક્ષ તેને ઈન્કાર ણામે સમાજનું પરિવર્તન ચોકસ છે.
ભણ તેમનાજ પર તેનો દેષ ઢોળે છે. પ્રત્યેક સદિમાં આથી જ યુવાનોએ પિતાને સુર કાઢજ છુટકે, આ પ્રકારનું યુવાનો અને વૃદ્ધા વચ્ચે યુદ્ધ ચાલે છે યુવાનોએ પિતાનો અવાજ સમાજને સંભળાવેજ અને ચાલશે. વાસ્તવિકપણે તો ઉભય પક્ષમાં કોઈને રહ્યા. અને છેલ્લે યુવાનોએ સુધારણાને પડકાર આપે કાંઈ ન્યુનતા હોયજ. જ બેડો પાર છે. એ ભાવના જયારે જ્યારે ઉદ્દભવે છે અને જ્યારે
૨૦. અમીર ખુશરૂની તારીખે અલાઈ આની તારીખ
એ આપે છે કે જે ઝીલકાદ. હીજરી ૭૦ (જુલાઈ ૧૩૦૧ જ્યારે સમાજને ચિતાર દ્રષ્ટિપથે ખડે કરવો પડે છે ઈ. સ.); ઘેર રજબમાં ચાર મહિના પહેલાંથી શરૂ થયેત્યારે ત્યારે ભાગ્યેજ એને કઈ લેખકકવિ-કલાકાર કે ઇલિયટ અને ડાહસનને ઇતિહાસ વેં, ૩ પૃ. ૭૫,૧૭,૫૪૯.