________________
સધાય.
૪૫રે
જનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪ એક બીજાની એમ પરસ્પર વિરોધી ભ્રમણાઓ- તેમાં સ્વાભિમાન-ધર્માભિમાન-અને દેશાભિમાન છે થીજ સમાજનું કામ ખોરબે પડે છે. તેમાં સમાજની પણ તે પાછળ “વાહોમ' કરવાની શકિત નથી. પ્રગતિ નથી. તેમાં સમાજની અવનતિના પાયા જ્યારે વૃદ્ધોમાં જુગજુના અનુભવને ભંડાર છે રચાયા છે.
પણ તેમાંથી એક પાઇ૫ણ ખર્ચવાની બાધા છે. પોતાની વૃદ્ધા કહે છે કે યુવાનોમાં કરમત છે-ઉછાંછ- સંસ્કૃતિ માટે માન છે પણ એ સંસ્કૃતિ પર ચડેલા ળાપણું છે-સ્વછંદતા છે. યુવાનો એ છોકરમતને જ ઓ૫ ઓળખવાની શકિત નથી. પોતાની રૂઢીઓ અને વિચારતા માને છે. ઉછાંછળાપણને ચેતન માને છે, રિવાજે માટે અભિમાન છે પણ સમયાનુકુળ તેમાં સ્વછંદતાને સ્વતંત્રતા લેખે છે.
સુધારણાની ઇચ્છા નથી, પછી ભલે તે ગમે તેવા સ્વયુવાનો કહે છે કે વૃદ્ધાને નકાટાને તાળો મેળ રૂ૫માં હોય. તેમની પાસે સમાજ વ્યવસ્થાને ઈજા વ છે, તેમને જોહુકમી ચલાવવી છે-તેમને સમા- છે પણ તે વ્યવસ્થાને સુનિયંત્રિત કરનારાઓની મદદની જમાં સામ્રાજ્ય ભોગવવું છે. એ નફાટાના તાળાને તેમને અપેક્ષા નથી. તેમનામાં નેતૃત્વ છે પણ કોઈને વૃદ્ધ શાણપણું કહે છે. એ જોહુકમીમાં યુવાનોને સન્માર્ગે દોરવવા જેટલી ઉદારતા નથી. સન્માર્ગે દોરવવાની ચાવી માને છે, એ સામ્રાજ્યવાદમાં આમ ઉભય પક્ષમાં કોઈને કાંઈ ન્યૂનતાઓ છે જ. નેતૃત્વ સ્વીકારે છે.
જેટલે હેલે એ ન્યૂનતાઓને નાશ તેટલો હેલો આ પરસ્પરના વિરૂદ્ધ મંતવ્યો નથી–વિચારો નથી;
સમાજનો ઉદય. તે ન્યૂનતાઓ સાચવી રાખવામાં એ ભ્રમણુઓ છે એમ સત્ય સ્વરૂપે કહી શકાય. સમાજની અવનતિ છે-અસ્ત છે, તે ઉમેદવામાં અલબત્ત એ ભ્રમણાઓ છે એમ જ્યાં સુધી ન સ્વી. સમાજને ઉદય-ઉદ્ધાર છે. કારાય ત્યાં સુધી એ સમાજની પ્રગતિમાં આડખી. આથીજ નિષ્પક્ષ વિચારી શકાય કે યુવાનોમાં લીઓ છે–સુધારણા અટકાવવા આડા મહાન પહાડો છે. મહત્વાકાંક્ષા છે, જેમ છે, સાહસ બિયતા છે તે સૌ ઉડી નજરે નિહાળતાં-તિકણ બુદ્ધિએ વિચારતાં આ આદરણીય છે છતાં તેમણે વૃદ્ધાના અનુભવને તિરસ્કાસૌ ભ્રમણાજ ભાસે છે અને તેને સહેલાઈથી અંત રવા યોગ્ય નથી. તેમાંથીજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું લાવી શકાય છે.
છે. વૃદ્ધોમાં નેતત્વ છે. અનુભવે છે, તે પ્રશંશનીય છે સત્ય સ્વરૂપે વિચારીએ તે યુવાનોમાં આશા છે. પણ તે તેમની પાછળના વર્ગોને દેરવવામાં–સમજાવવામાં ઉસાહ છે-ચેતન છે પણ પ્રસંગ આવે તે દાખવવા
વપરાય ત્યારે.
વપરાય જેટલી શક્તિ નથી. યુવાનોમાં શક્તિ છે-હિંમત છે
આથી એકજ સિદ્ધાન્ત આધુનિક સમાજના ઉદ્ધાર સાહસવૃત્તિ છે પણ કોઈપણ કાર્ય પાછળ તે ખચ માટે તારવી શકાય કે – ચુકવા જેટલી તૈયારી નથી. યુવાનોમાં સમાજ સેવાની વૃદ્ધાને યુવાની મહત્વાકાંક્ષાઓને કચડવાનો અધિકાર લગની છે-જુની પ્રણાલિકાઓને ફેંકી દેવાના વિચારે નથી તેમ યુવાનોને વૃદ્ધોના અનુભવો તિરસ્કારવાને છે સમાજમાં નવિનયુગ પ્રવર્તાવવાની મહેચ્છા છે પણ અધિકાર નથી, સોના અધિકાર બરાબર અમલમાં તે પાછળ ખુવાર થવા જેટલી તત્પરતા નથી. યુવા- મૂકાશે. ત્યારેજ સમાજને ઉદ્ધાર છે, મુકિત છે.