________________
નગ
તથા શ્રી જિનવિજયજી સાથે મજા ને વાતચીત કરવાની સભાગી તક મળા હતી. તેઓ હાલમાં નાગમા-ખાસકરી અંગચૂલિયા, વગચૂલિયા, અંગવિજજા અને વિવાહચૂલિયાની હસ્તલિખિત પ્રતા જેટલી બને તેટલી નૈપુ તેની સાષિત શ્રાવૃત્તિ તૈયાર કરવામાં શકાયા છે. તેમને જર્મનીમાં પ્રેફેસર તરીકે ચારસા રૂપિયા જેવી નજીવી રકમ મળે છે
છતાં જ્ઞાનની પિપાસા એટલી બધી તીવ્ર છે કે
કિંચિત્ બચેલા દ્રવ્યમાંથી ભારતભૂમિનાં દર્શન કરવા ને ત્યાંથી સામાજિક, ધાર્મિક અને નવતાન સંબંધી કીકત પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી મેળવવા લાંબી મુસાફરી કરવાનું સાહસ તેમણે કર્યું છે. આપણા જૈન શ્રમના આવા અલ્પ માણીયાળા પ્રખર વિદ્યાતાન નાતરવા તે તેમને જ્ઞાનનાં સાધના પૂરાં પાડવાનું કરી શકે તે અતિ ઉપકાર પાતાનાં શાસ્રાના ઉદ્ધાર કરવામાં નિમિત્તભૂત બનીને કરી શકે; પણ તેવી મતિ ક્યાં છે? એવી એક પણ સંસ્થા વિશ્વભારતી જેવી પણ નથી કે જે આવું ઉત્તમ કાર્ય હાથમાં લઈ શકે; ક્યાંક જે જે કઈ પુસ્તકપ્રકાશની સસ્થાઓ છે તે સ માને આવું કાર્ય ઉપાડે તા જરૂર બની શકે તેમ છે. તે તે સંસ્થાએ તેમ કરવાનું વિચાર પર બેરો
૬ સુરત અશક્તાશ્રમ—સુરતમાં ચાલતી લેડી વિલિંગ્ઝન અશકતાશ્રમ નામની સંસ્થાની મુલાકાત
“નયુગ”ના માનદ તંત્રી તરફથી મ્હને સુચના થઇ છે કે, મારે જૈનયુગ''ના વાંચકોને રસ ઉપજે તેવા પત્ર દરમઢીને લખવા. શ્રીયુત મોહનભાએ મ્હારા વાસ્તે પડ્યું છે. હું તેમના મદ્રેશાન કર્યું નીચે છું. અને તેથી તેમની ાનું પાલન કરવું તે મ્હારા ધર્મ છે. તે ઉપરાંત જૈનયુગ”ને માટે દરેક જૈન બની શકે તેટલું કરવા બધાયેલ છે.
માગશર ૧૯૮૪
તંત્રીને સુરતની જ્ઞાનજ્ઞાત્રા કરતાં તા. ૧૪-૧૦-૨૦ તે દિન લેવાના પ્રસત્ર મળ્યા હતા. તે વખતે રે ઉદ્ગારા તંત્રીના નીકળ્યા હતા. તે નીચે આપીને
:
આ સંસ્થા જોવાની તક આપવા માટે પ્રથમ તેના પ્રમુખ સાહેબ આ કીચકવચના ઉપકાર માનું છું. આ આશ્રમમાં ખાસ આકર્ષક વાત તેા મને તેના સૂક્ષ્મતાથી ઉંડા ઉતરીને સ્થિત કાર્ય પતિ તેમજ તેની અતિ સ્વચ્છતા જણાય છે. ગૂજરાતીઓના હાથે ખાવી પતિપૂર્વક સું ત
સંસ્થા ચાલે એ માટે ખરેખર હ્રદયમાંથી ખરી પ્રશંસાનાં ઉદ્દગાર નીકળે છે.
૧
૧ જૈન થેપારીઓના ત્રણ—શ્રી જત
આ સંસ્થાના પ્રમુખ આના અભ્યુદય તેમજ વ્યવસ્થા માટે જે ચીવટભરી કાળજી-ખંત અને ઉદ્યાગ લે છે તે અન્ય શ્રીમન્તાને ખાસ અનુકરણીય છે. સર્વ શહેરામાં શ્રીમન્તા આવા કાર્યવાહકા–સં સ્થાસ ચાલકેા ઉપસ્થિત થાય તે પ્રજાનું ભવિષ્ય ધણું સુધરી જાય એ મારૂં માનવું છે.
અમારા લંડનના પત્ર.
આ આશ્રમ સર્વ રીતે ઉત્તેજન અને સહાયને પાત્ર છે, તેા સર્વ સાધનસપન્ન ભાઇઓ તથા હુના યથાશક્તિ સહામ્ય આપશે. વળી આ સંસ્થા જે રીતે હાલ ચાલે છે તે રીતે સદા ચાળે નખે અને તેના નિઃશેષ અભ્યુદય થાય એમ ઇચ્છું છું અને પ્રભુ પ્રત્યે પ્રારું છું.
લડન ૧–૧૨–૨૭.
ઘનશ્યામલાલ બીરલા, (ખીલા બ્રધર્સ લી. કલકત્તા વાળાના નામની ક્રાણુ અજાણ્યું છે તે તેની સ્વદેશસેવા, ધર્મસેવા, અને છૂટે હાથે દાન દેવા માટે મશહૂર છે તેઓશ્રી વિલાયત બે ત્ર“ વખત આવી છે ગયેલા ; આ વખતે ભાવતાં તેઓને જણુયું કે, અત્રે ના વિચારના હિન્દુઓ વાસ્તે નથી રહેવાની જગ્યા કે નથી તેઓને પૂજન કરવાની જગ્યા. આથી કરીને તેઓ એક હિન્દી અને તે સાથે