SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન ૨૦૧ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન. સંગ્રાહક અને સંપાદક-તંત્રી. [જનયુગના બીજા વર્ષના ફાગણ ચૈત્રના અંકમાં પૃ. ૩૦૬ થી પૃ. ૩૧૯ સુધીમાં, વિક્રમ ચૌદમા શતકથી લઈને વિકમ અઢારમા સૈકાના કવિઓનાં વસંતવર્ણન કાવ્ય પ્રકટ કર્યા હતાં. તે અઢારમા શતકના બાકી રહેલા કવિઓથી લઈને ૧૯ મા શતકના કવિઓનાં આ માધ-ફાગણના સંયુક્ત અંકમાં પ્રકટ કરવામાં આવે છે. આ સંબંધીનું જે નિવેદન કરવાનું હતું તે અમે ઉપરોક્ત પૂર્વ ભાગના લેખમાં કહ્યું છે તે પુનઃ જેઈ જવું. તંત્રી ] - શ્રી મોહનવિજય એ એક જબરા કવિ અઢા- હમણાં તે નૃપપુત્રિકા, આવશે રમણ વસંત, રમા શતકમાં થઈ ગયા છે તેમની ચાર કૃતિઓ પૈકી જે જોવાનો ખપ કરો, તે રહો ઈલાં એકંત. ત્રણ કૃતિઓ મુદ્રિત થઈ છે અને હરિવહનને રાસ પથિકે જાણ્યું જાયનું, સાંઝે નગરીમાંહી, નામની કૃતિ અષ્ટકટ છે. આ ત્રણે મુદ્રિત કૃતિઓમાં જીવ્યાં રેં જોયું ભલું, ઈમ ધરી રહ્યા તરૂબંહિ. જે વસંતનાં વર્ણન છે તે તેમજ નાનાં કાવ્યો મળી ઢાલ ૨૩, સખીરી આયે વસંત અટારડો-એ દેશી. આવ્યાં છે તે અત્ર મૂક્યાં છે. તે સર્વ પરથી તેમની સખીરી એહવે આવી ક્રીડવા, રતનવતી વનમાંહી વર્ણનશક્તિ અને સુંદર શૈલી જણાઈ આવે છે. ચતુર નર સાંભલા. તેમની કાવ્યકલા અને વ્યાખ્યાન કરવાની છટા ખેલે સંગ સાહેલિયાં, ઘાલીને ગલબાંહી-ચતુર સ. ૧ એટલી બધી રસભરી વેધક હતી કે તેમના સમય તાલી દે કેઈક છીપે, વેલીસદન મઝાર, ચ. માં તેમનું નામ “મેહનવિજયે લટકાળા' પડયું હતું. ઢુંઢી કાઢે તિહાં થકી, રતનવતિ તિણિવાર. ચ. સ. ૨ | નર્મદા સુંદરી સાધ્વીની દીક્ષા લેવા તૈયાર થાય કેઈ કદંબના ગુછમેં, રહે લઘુગાત્ર છિપાય, છે ત્યારે એ વ્રત પાળતાં છએ ઋતુમાં શું શું સહન શ્રમસીકર લઇ મુખે, મુગતા સમ રહ્યા આય. ચ. સ. ૩ કરવું પડશે એ તેણીને ઢાલમાં તેનો પિતા સમ- નાખે ગંદુક કુસુમના, આમાસાંહમાં કેઇ, જાવે છે અને દીક્ષા લેતાં વારે છે. જ્યારે તે સુંદરી છુટી કબરીયે બાલિકા, દેડે મલીને સઈ. ચ. સ. ૪ તેને દુહામાં જવાબ આપે છે. આ છ ઋતુમાં વસંત જાણીયે ઉર્વશી ઉતરી, ઇંદ્રપુરીથી ભુર, ઋતુના સંબંધી નીચે પ્રમાણે જણાવે છે – શોભા વન છાહીયે, તુતૃપ ર દુર.ચ. સ. ૫ વલી તેમજ વસંતઋતુ આવે, તવ કિસલય તેમ તરૂ ભાવે, વાગે ચંગ મૃદંગ સુરાગે, વલી ટોલી ગાવે ફાગે. -માનતુંગ માનવતી રાસ મેહનવિજયકત છોટે કેસર ભરી પીચકારી, તેમ લાલગુલાલ નરનારી, સં. ૧૭૬૦ કરે નાટક બત્રીશ બદ્ધ, તે તે મુનિર્વે નવિ કીધ. રત્નપાલ વ્યવહારીને રાસમાં રપાલને તેની સ્ત્રી રતનવતી વણધારી રાઉલ (રાવલ)ના રૂપમાં તપ નવ કિસલય તરૂ થયે, આવશયક વાછત્ર રહી છે તેણી રતનપાલ પોતાના માતાપિતાને શોધવા અક્ષયનાદક ફાગ ગતિ, કેસર ક્રિયા વિચિત્ર પરદેશમાં જવા ચાહે છે ત્યારે કહે છે કે “એ તમારું માર્દવ લાલ ગુલાલ બહુ, પરિસહ નાટક કીધ, કામ નથી, એ કામ તે અમારા જેવા પંથની ગતિ રૂતુ વસંતમાંહે અહે, મુનિને એ અનિષિદ્ધ. જાણનારા યોગીનું છે. છ રૂતુમાં તમારે શું કરવાનું -મેહનવિજયકૃત નર્મદાસુંદરી રાસ રચા સં. તે પછી જણાવે છે – ૧૭૫૪ સમીમાં. પરંતુ ષટપદ પરે ભમિયે, રંગશું વનમાં રમિયે, વસંતેત્સવ. હિમ રૂતુ નલિની પણ સુકે, વિરહિણી પણ આંસુ મુકે રણું તમ ગુણમંજરી, સકલ કલાયે પૂર, હિમથી પીડાણી જે રાત્ર, હિમ ગલે આંસુ દલ પાત્ર, રતનવતી તસ પુત્રિકા, અગણિત ગુણે સબૂર. તે હિમ તો અમેહિજ સહિયે, તમે તો ઈણ મંદિર રહિયે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy