________________
૪૨૩
પાદલિપ્તસૂરિકૃત નિવણકલિકા પાદલિપ્તસૂરિ અને પાલીતાણું. બાબત અસંભવિત માને પણ જ્યારે આપણે વજી. પાદલિપ્તસૂરિ પાલીતાણાની સ્થાપના સાથે સેકસ સ્વામી ૮૮ વર્ષ છષા અને તેના શિષ્ય વજન રીતે જોડાયેલા છે. બન્ને નામ વચ્ચે રહેલ વ્યુત્પત્તિ- ૧૨૮ વર્ષ જીવ્યા એમ તે સમયના જનસાધુઓના શાસ્ત્રીય સંબંધ પાલીતાણું અને વીરસ્તુતિના મથાળા લાંબા જીવન વિશે ચેકસ જાણીએ છીએ તે પછી નીચે આપી છે. જિનયાત્રાનાં સ્થળામાંથી સૌથી પુનિત પાદલિપ્તને જીવનકાળ ન માની શકાય તેટલું લાંબે ન શત્રુજય ગિરિને અંગેજ પાલીતાણા શહેરનું અસ્તિત્વ કહેવાય. હું જે માનું છું તે એકે પાદલિપ્તની છવછે. ગામ પર્વતની નજીકમાં જ આવેલું છે. લોકવાયકા નની શરૂઆત આર્યખપુટાચાર્ય સાથે ચોકસ સંબંધમાં એવી છે કે સંવતુ ૫૩ થી માંડી સંવત ૧૦૮ સુધી નાં છે અને મૃત્યુ તે હાલ અને પાલીતાણાની સ્થાપના ૫૫ વર્ષો અધિષ્ઠાયક કપદયક્ષ જાત્રાળુઓને હેરાન સંબંધિ છે, વળી આપણે એ પણ ધ્યાનમાં લેવા કરતા અને પ્રાણીઓના હાડકાં અને પિંજરોના ઢગ જેવું છે કે પાદલિપ્તના શિષ્યના પ્રશિષ્ય સિદ્ધસેન, લાથી શત્રુંજયને અપવિત્ર અને ન જવાય તે બના- રાજા વિક્રમ સાથે સમકાલીન હતા. સિદ્ધસેન સંવત વતે તેથી શત્રુંજયની જાત્રાએ કોઈ જતું નહિ. લગ- ૩૦ માં ગુજરી ગયા. તેથી પાદલિપ્તને જન્મ ૧૦ ભગ સંવત્ ૧૦૮ માં વજસ્વામીએ શિખર ઉપર વરસથી વધારે નીચે લાવી શકાય તેમ નથી, તેથી ઋષભદેવ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરી તેને સર્વ એમ ગણી લઈએ. પાદલિપ્ત વિક્રમના પહેલા શતકમાં ખર્ચ જાવડશાએ સંઘપતિ થઈ આવે. પાદલિપ્તસૂ. થયા. શાલિવાહનની મદદથી ભરૂચમાં ધ્વજા પ્રતિષ્ઠા રિની શત્રુંજયની એકાદ નિયમિત જાત્રા દરમ્યાન તે પાદલિપ્ત કરી એ અગત્યની બીના પ્રભાવક ચરિત્રમાં વર્ષમાં અથવા તદ્દન નજીકનાજ કાળમાં પાલીતાણા આવે છે. પ્રબંધ ચિંતામણિ જણાવે છે કે વિક્રમના શહેર સ્થપાયું. પ્રભાવક ચરિત્રમાં જણાવે છે પાદલિ- જીવનના અંત ભાગમાં ઇ.સ. ૧-૪ માં શાલિવાહને પ્તસૂરિએ શત્રુંજય ઉપર સમાધિ મરણથી દેહ છોડી. વિક્રમ રાજાના પ્રદેશ ઉપર હુમલો કર્યો અને વિક્રમને વજસ્વામી જે સંવત ૧૧૪ માં સ્વર્ગસ્થ થયા તેના તેની સાથે સંધિ કરવી પડી, જેથી દક્ષિણ ગુજરાતમાં જીવનચરિત્રમાં એમ આવે છે કે દુષ્કાળને લીધે ગુજ. શાલિવાહન રાજા થશે. પ્રભાવક ચરિત્રમાં વર્ણવેલે રાતમાંથી દક્ષિણ તરફ કેટલાક સાધુઓ ચાલ્યા ગયા, ભરૂચને ઘેરે અને શાલિવાહનની સ્વારી સાથે બંધ પણ પાદલિપ્તના જીવનમાં આ ઉલ્લેખ નથી. પાદલિ. બેસે તે પ્રતિષ્ઠા વિધિ કરવી હોય તેવી સૂચના આપ
તસૂરિને ગાથા સપ્તશતીના કર્તા શાલિવાહને કુટુંબના ણને મળી રહે. આ બનાવ પાદલિપ્તના જીવનના રાજા હાલ સાથે સંબંધ હતે તે ઉપર જણાવ્યું છે. ૫૬ મા વર્ષ થી ૬૦ માં વર્ષો સુધીમાં અને વિક્રમના હાલે ઇ.સ. ૪૮ થી ૫૪ સુધી રાજ્ય કર્યું. પાદલિ. રાજ્યકાળમાં બન્યો હશે. આનાથી વધારે એક અટપ્તની જુદી જુદી જીવન કથાઓમાં પાદલિપ્ત હાલના કળ કરી શકીએ છીએ કે પાટલિપુત્ર છોડયા પછી મરણ સમાચાર સાંભળ્યા હોય એમ જણાવ્યું નથી. પાદલિપ્ત ૬૦ વર્ષના થયા ત્યાં સુધી ભરૂચ સાથે છે તેથી ધારું છું કે પાદલિપ્ત ઇ.સ. પર-૫૩ માં ઓછા વધતા જોડાયેલા હતા. તેનું ભરૂચમાં લાંબુ પાલીતાણાની સ્થાપના પછી તરતમાં જ સ્વર્ગસ્થ થયા રોકાણુ થયું તેનું એક કારણ તેને આખપુટાચાર્ય હશે. જે આપણે પાદલિપ્તનો જન્મ વીર સંવત સાથેનો સંબંધ હો જોઈએ. ત્યાર પછી તેને માનખેડ૪૭૦ માં એટલે કે ઈ.સ. પૂર્વે ૫૬ લઇએ તે પાદ. પુરના રાજા કૃષ્ણ સાથે પરિચય થશે અને ઈ.સ. લિપ્તસૂરિ ૧૦૦ વર્ષ જીવ્યા હતા તેવું અને જે પાદ- ૪૯ રાજા હાલે તેને આમંત્રણ કર્યું ત્યાં સુધી ત્યાં જ લિપ્તસૂરિને આચાર્યાભિષેક સંવત ૪૭૦ માં ગણી રહ્યા એ સંભવિત છે. જે ભરૂચના ઘેરાની તારીખ તે ૧૦ વર્ષ વધારે જીવ્યા તેવું ધારવું પડે છે તેમાં સાચી હોય, તે ઇ.સ. પૂર્વે ૧૨ થી ઈ.સ. ૨૪ સુધી શંકા નથી. ઇતિહાસની શોધખોળ કરનારાઓ આ રાજ્ય કરતે શાલીવાહન વંશને રાજા પુલેમાવી