________________
11 જોઈએ,
અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ
છે
થતાં તે
સજાવે અનેક ઉપયોગી
૧૪૪
જેનયુગ
પષ ૧૯૮૪ ઈતિહાસને સાચો અભ્યાસી હેય. આજે સરકારી લીધેલાં નિર્દોષ કામો પડ્યાં છે. એમાંથી એક સંસ્થાઓમાંથી આવું શિક્ષણ પામેલ માણસ મેળવવા એકની રૂચિ પ્રમાણે પસંદગી કરી તેને જ જીવન ધ્યેય એ મુશ્કેલ નથી. માત્ર કાર્યકર્તાઓની દૃષ્ટિ ખુલવી બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તે જોઇએ. એથી મંદિરની પ્રાચીનતા અને તેને ઇતિહાસ નવરા પડેલ મનને કલેશ અને વિખવાદમાં જવાને સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી વિદેશી વિદ્વાનોનું પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નોના આકર્ષણ વધવાથી તીર્થ ઉપર આવતા પ્રત્યવાને સમન્વયથી આખો સ્યાદ્વાદ ઘડાય છે તેમ જદી દૂર કરવાનું કામ બહુ સરળ થશે.
જૂદી શક્તિ ધરાવનાર સાધુગણના સહાર્દપૂર્ણ
સમન્વયથી જૈન સંધ બળવાન બનશે. સાધુગણુને વિનંતિ-કાર્યની દિશા અનિશ્ચિત અને જીવનનું વ્યાવહારિક બેય અસ્પષ્ટ હોવાથી સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉ. આટલો માટે સાધુ સમુદાય છતાં સામાજિક હિતના જમણાં આદિ અનેક ઉત્સવ પ્રસંગે જે ધમધામ કામ માટે સેવકોની માગણી હમેશાં ચાલુજ રહે છે. અને લખલૂંટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ અને સેવકેના અભાવની ફરિયાદ મટતી જ નથી. ગૃહસ્થ અને સાધુઓને મોટો વર્ગ શાસનની પ્રભાઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુ વના માની લે છે પણ જો એ પ્રભાવના સાચીજ સંસ્થાની અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક હોય જેને સમાજમાં બળ આવવું જોઈએ, બાજુ પરોપકારી ગણાતો મોટો વર્ગ હોય અને બીજી દરવરસે અને પ્રાય: દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક બાજુ કાર્યકર્તાને અભાવે અનેક ઉપયોગી કાર્યો ન પ્રભાવનાઓ થયાના સમાચાર જન પત્ર વાંચનારથી થતાં હોય કે નાશ પામતાં હોય તેવે વખતે દૂરદર્શી અજ્ઞાત નથી અને છતાં જોઈએ છીએ કે સંધમાં સાધુ પુરુષોનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ
બળની દિવસે દિવસે ઉણપજ વધતી જાય છે. નથી અને કામની યોગ્ય વહેંચણી કરી લે. સાધુગણું જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્રનું બળ સમક્ષ નીચેનાં કામો ઓછામાં ઓછાં છેજ.
વધતું દેખાતું. જે જે બળે પૂર્વે હતાં તે કરતાં પણ
આજે ઓછાં છે અથવા બીજા સમાજના મુકાબલે () પુસ્તક ભંડારોની યોગ્ય વ્યવસ્થા અને
ઓછાં છે એ વાત સાચી હોય તો તે આપણે શું વ્યવસ્થિત સૂચીઓ તેમજ તેને ઇતિહાસ તૈયાર કર
કબુલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવાનું કામ.
વનાઓની ચાલુ પદ્ધતિ ખામી વાળી છે. અને () તદ્દન છેલી અને નવી ઉપયોગી પદ્ધતિએ દેશકાળ અનુરૂપ નથી. મૂળ પુસ્તકો છપાવવાનું કામ.
શું ઉપર સૂચવેલ કામમાં સાધુઓ ગિરફતાર () પસંદ કરેલ ખાસ પુસ્તકોનાં લોકભાષા
થઈ જાય તો જ્ઞાનની આરાધના અને ચારિત્રની એમાં પ્રામાણિક અનુવાદ કરવાનું કામ.
આરાધના નહિં થવાની કે સંઘબળ વધી શાસન | (g) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઉંડા પ્રભાવના નહિ થવાની ? આતે કુંભારીયાના એ અભ્યાસથી મહત્ત્વપૂર્ણ નવસાહિત્ય રચવાનું કામ. મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ. અસ્થાન
(૪) દરેક તીર્થ અને મંદિરને લગતે સર્વાગીણી ચર્ચાને દોષ લાગતો હોય તે તે બદલ વાચક ઇતિહાસ લખવાનું કામ.
ક્ષમા આપશે. (૨) સર્વ સાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચા- કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારીયાજીથી ? રવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું ત્રણ માઈલ દૂર કોટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે * અને તે માટે જાતે તૈયાર થવાનું કામ.
ઉંચાણમાં છે. અને સરસ્વતી નદીનું મૂળ હેબ તેમજ આ અને આનાં જેવાં કેટલાંએ દેશકાળે માંગી જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ