SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ વૈશાખ ૧૯૮૪ આવું સમજી કામ લેનારા આગેવાને જ્યારે વધુ ગમે તેવું પાંડિત્ય ચલાવે તેવી અંજાઈ ન જવું પ્રમાણમાં જનમશે-પ્રકટ થશે ત્યારે કંઇક થશે પણ જોઇએ. ખંતથી અને જાહેર મત કેળવવાથી આવાં હમણ તે આ બાળાએ બુઢા સાથે પિતાના લમ લગ્ન અટકી શક્યાં છે. થયેલી સગાઈ તૂટી છે. ન થવા દેવા માટે શું કરવું તેની વાત કરો. લાભલક્ષ્મી-એમ છતાંએ કંઈ સારું પરિણામ ધનલક્ષ્મી -હે તે તેને “સ્નેહલતા’ ની પેઠે ન દેખાય તો શું કરવું? આત્મઘાત કરવાની સલાહ આપું કે જેથી સમાજને જ્ઞાનલક્ષ્મી–તે તેણીએ છાપાઓમાં પોતાની ચેતાવી શકાય કે અરે આગેવાનો ! તમારામાં રહેલી બાબત છપાવવી, દેશનાયકે પાસે અપીલ કરવી, સૈકાઓની મંદતા દૂર કરી બાળાઓનું રક્ષણ કરો, રાજાને કે સરકારને અરજી કરવી અને બને તેટલો નહિ તો અમારા જેવી અનેક બાળાઓના અકાળ કોલાહલ કરી મૂકો અને પિતાના બળ પર જબર આપઘાતથી તમારું અમંગલ થશે. વિશ્વાસ રાખવો. આવાં કામને ચૂપ દઈ સહન કરી જ્ઞાનલક્ષ્મી-નહિ બેન ! તું ભૂલે છે! આપ- લેવાની મનોદશાએ તે આપણી બાળાઓને અત્યંત વાત કર એ તે કાયરતા છે. શાસ્ત્ર કહે છે કે શિકાર થયું છે, નાતના મહાજન નિષ્ફર થયાં છેઆપધાતી તે મહાપાપી. તેવા પાપથી તે અનેક ન્યાયપ્રિય રહ્યા નથી. નાતની છિન્નભિન્ન દશા છે, ભવ સુધી રખડવું પડે. કઈ કઈનું ભાવ પૂછતું નથી કે કોઈ કેઇને અટ. પ્રતાપલક્ષ્મી-હું તો તેને બળવો જગાવવાની કાવતું નથી ત્યાં તે પોતે પોતાનું મક્કમતા રાખી સલાહ આપું અને પરણનાર બુઢાની કામવાસનાને ફોડી લેવું જોઈએ. પરણાવનાર માતાપિતાની દ્રવ્યલાલસાને કદિ પણ " પ્રતાપલક્ષ્મી-જે જ્ઞાતિમાં બાળાઓને સારું વશ ન થવા જણાવું. * લાગણીની શૂન્યતા હશે, એ જ્ઞાતિના હદયવાળા માણ તારાલક્ષ્મી-વાહ! એ તે ભારે વાત કહી. સોમાં કાયરતા હશે તે અને કેમમાં જાહેર મત જેવું એ બાળા બિચારી ગભરૂ ને કુમળી કળી જેવી. તેનાથી કંઇજ નહિ હોય તે, કજોડું થતું કઈ નહિં અટમેટો બળવો કેમ થઈ શકે એ સમજાતું નથી. એ કાવી શકે, સિવાય કે બાળા પોતે જ પોતાના બળ તે બહુ કરે તે પિતાના માબાપને સમજાવે, પગે પર મુસ્તાક રહે. પડે, આંસું પાડી દયા માગે, અને પ્રભુને પ્રાર્થના કરે બધીઓ. (કાવ્ય) કે તેનાં માબાપને સારી બુદ્ધિ સુજાડે. જ્યારે દેશમાં સંસ્કારી બહાદૂર જ મન પર લેશે, લાભલમી-એ પહેલું પગથીઉં થયું. તેમ હાનિકારક દુષ્ટ રિવાજોને તેડી ડી દેશે, છતાંએ માબાપ ન માને તે બાળાએ શું કરવું ? નિર્બળતાને દૂર કરી જીવન કર્તવ્ય-પથે રહેશે, જ્ઞાનલક્ષ્મી-નાતના મહાજન પાસે તે અરજી ત્યારે ત્યારે મંગલ દિવસે સુખમય સંસારે વહેશે. કરે, છુટવા માટે સહાય માગે અને પોતાનાં સગાં- જ્ઞાનલક્ષ્મી-એવા જનોની ગેરહાજરીમાં “આએમાં જે કંઈ સારા સમજુ હોય તેની પાસે પોતાનો ભના આત્માનં ઉદ્ધત-એટલે પિતાના આત્માને કેસ રજુ કરી આ અવિચારી કામને અટકાવ કર. ઉદ્ધાર પાતાને આત્માન કરી શક, આમિમી વગર વાની વિનવણું કરે. આરીવારો નથી. તે બાળાએ તો પોતાને યોગ્ય પ્રતાપલક્ષ્મી--બા જેટલા પણ દયાવાળા એવા સંસ્કારી અને તંદુરસ્ત યુવાન સાથે લગ્ન જુવાન કે દયાવાળી સ્ત્રીઓ હોય તેમણે ડરીને પણ કરી નાખવાં જોઈએ. તાનું કર્તવ્ય ભૂલવાનું નથી. શાંતિમય સુધારણા પ્રેમ- લાભલક્ષ્મી-ઠીક કહ્યું. પણ એવા યુવાનેથીજ અને ધીરજથી જ થઈ શકે છે. સ્વાર્થને વશ ભણેલા ગણેલા કયાં દેખાય છે કે જે અણીને સમયે થઇને માણસ ગમે તેવો ક્રોધ કરે તે સહન કરવો . સહાય આપવા ને ભોગ દેવા તૈયાર થાય?
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy