________________
૨૭૭
શ્રી વિચરિત્રને લગતી કેટલીક હકીકતો શ્રી વીરચરિત્રને લગતી કેટલીક હકીકતો.
[નવાંગવૃત્તિકાર શ્રીમદ્દ અભયદેવસૂરિના શિષ્ય શ્રી હરિચંદ્ર ગણિએ પ્રશ્નપદ્ધતિ નામને નાનો ગ્રંથ રચ્યો છે. તેમાં કુલ ૫૦ અને અને તેને ઉત્તર સપ્રમાણ આપ્યાને પ્રામાણિક પ્રયત્ન કરેલું જોવામાં આવે છે. આ પ્રશ્ન પૈકી કેટલાક પ્રશ્નમાં તે પૂછનારને શ્રાવકનાં નામ તથા વતન પણ આપેલ છે તે પરથી જણાય છે કે એવા બુદ્ધિશાળી શ્રાવકો શાસ્ત્રમીમાંસા કરનારા તે વખતમાં હતા. ઉકત અભયદેવસૂરિએ નવાંગમાં ભગવતી સૂત્રની ટીકા સં. ૧૧૨૮ માં રચી, પછી કપડવંજમાં સં. ૧૧૫૩ માં સ્વર્ગસ્થ થયા તેથી તેમના શિષ્ય આ ગ્રંથકારને સમય પણ તેની લગભગને ગણી શકાય. આમાંથી જે અને શ્રી વીરપ્રભુના ચરિતમાં આવતી વ્યક્તિએ તથા બીનાઓને લગતા છે તે અત્ર તેના ઉત્તર સહિત મૂક્યા છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ વાલુકડવાસી શેઠ પ્રેમચંદ રતનછની પોતાની માતાની જ્ઞાનવૃધિ નિમિત્ત આવેલી દ્રવ્ય સહાયથી છપાવેલ છે-શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા રન ૭૦ તે માટે તે સર્વને ધન્યવાદ ઘટે છે. તંત્રી. ] * પ્રશ્ન ૬ કશિષ્ય જમાલીએ કેટલા ભવ કર્યો ? પ્રશ્ન ૨૪-મિથ્યાષ્ટિને સમ્યકત્વી ઉભા થવાદિ રૂ૫
ઉત્તર-પંદર ભવ લીધા પછી સિદ્ધિ પામશે. વિનય કરતો નથી, તો પછી સ્કન્ધક પ્રત્યે ગોતમે સ્વાગત
કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની આશાતના કરનાર કેટ- (ભલે પધાર્યા, આદિ વાયવડે કેમ અભિગમન કર્યું? લાકોના વીસ ભવ થયા તો જમાલિના કેમ પંદરજ? મિથ્યાત્વવડે આગમન ક્રિયા કેવી રીતે અનુમત થાય ?
એ સત્ય છે. પરંતુ ક્રિયાપ્રાધાન્યથી નારકને અભાવે ઉત્તર-વીર વાક્યથી બધિત થયેલ સંયમને લેશે થતાં દેવ મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિના પાંચ, માટે યા પતિત મિથ્યાત્વ જાણીને પરિણામ વૃદ્ધિ માટે પાંચ, અને પાંચ એમ પંદર.
તે ભગવતનું અભિગમન અસાધારણુતાના પ્રતિપાદન વડે પ્રશ્ન ૭. કૃષ્ણ અને શ્રેણિક ક્ષાયિક કે ક્ષા- પ્રત્યય એટલે વિશ્વાસ-શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે દોષપશામિક?
વાળું નથી. સંયમ લેવા આવેલા પ્રત્યે તેણે સ્વાઉત્તર-બંને ક્ષાયિક (એટલે ક્ષાયિક સમ્યકત્વ- ગત ઈત્યાદિ વચનની પટુતાથી અનુમો. વાળો. તો પછી તેમનું નરકમાં કેમ જવાનું થાય ? પ્રશ્ન ૩૦-માંડક નગરવાસી ડોસી ગોત્રના દેવસી (નરકમાં જવાની વાત ) સત્ય છે. પરંતુ નારકનું નામના શ્રાવકે પૂછ્યું કે “એક ગર્ભમાંથી કાઢી આયુષ્ય બંધાઈ ગયું હતું તેથી નરકમાં જવાનું થયું. બીજાના ગર્ભમાં નાંખે એવી વ્યવસ્થા તારા દેવામાં
પ્રશ્ન ૧૩-કાલીદેવીના પુત્રનું મરણ વીર કેમ થઈ એમ મિથ્યાષ્ટિ મારા પ્રત્યે ઉપહાસ કરે છે.” નિવેદું? તેણીના મૂચ્છનાદિ દોષો થયા હતા ત્યાં
ઉતા થા ઉત્તર–આ તો કર્મવશતાથી કર્થના જાણવી. વિરવાક્યજ નિબંધન છે.
તેમાં ઉપવાસ કરવાનું નથી. જેવી રીતે અક્ષપાદ ઉત્તર-આગમ વ્યવહારપણે અનાગત ચારિત્રગુ મતના પુરાણમાં પણ કહ્યું છે કે “માધાતા નામને ણના ઉત્પાદન અર્થે કહેવાયું, નહિ કે તેમાં વીરની રાજા પુરૂષની કુખમાંથી ઉત્પન્ન થયે” તે જે ઉપબુત વ્યવહારે પ્રવૃત્તિ હતી.
હાસપાત્ર હેય તો આ પણ ઉપહાસ્ય થાય. વળી પ્રશ્ન ૧૪-મનુષ્યભવે મરીને ચક્રવર્તિ જન્મે નહિ, વ્યાસાવતારના અધિકારમાં શુકદેવ પ્રવ્રયા લઈ (તા) વીરને જીવ મનુષ્યગતિ તજી વિદેહમાં ચક- ચાલી નીકળ્યા ને વ્યાસ તેની પાછળ “હે પુત્ર !” વર્તિ કેવી રીતે થયું ?
એમ કહી મોહથી બોલાવતા હતા તો એ વ્યાસ ઉત્તર-તેમાં ત્યારે આશ્ચર્ય કરનારું થયું. વસુદેવ કેમ રડયા? એમ કહેવું-ઉત્તર આપો. હિંડીમાં મનુષ્યભવથી તીર્થંકર પણ થવાય છે એવું પ્રશ્ન ૩૨-ૌતમ અષ્ટાપદ ગયા તે શું ગગન જવાય છે તે પ્રમાણે.
માર્ગેથી ગયા કે પગે કરીને ?