SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ કારતક ૧૯૮૪ સિદ્ધસેન દિવાકર. શતીશચંદ્ર વિદ્યાભૂષણનો પણ મત માટે જ્યારે વિક્રમના કાલનો મતભેદ દૂર થઈ જશે ત્યારે મારી પુષ્ટિમાંજ છે. એ કવિ મહાતાર્કિક હતા. તર્કને એ કૃતિના કાલને પણ નિશ્ચય પોતાની મેલે થઈ જશે. વિષયજ એવો છે કે તેમાં કિલષ્ટતા-કર્મ શતા આવ્યા આવ્યિા પંડિત યાકેબી સાહેબ કલ્યાણુમંદિરમાં વ્યાકરસિવાય રહેતી નથી તેથી પ્રસાદ ગુણ તે તેમાં હાયજ ણની અશુદ્ધિઓ દર્શાવી એમ કહેવા માગે છે કે કયાંથી? છતાં કલ્યાણ મંદિરમાં કર્કશપણું આવવા દીધું ભક્તામરમાં એવી અશુદ્ધિઓ નથી તેથી ભક્તામર નથી. યદ્યપિ ભક્તામરમાં પ્રસાદગુણ વિશેષ છે. કલ્યાણુમંદિરથી પહેલું રચાયેલું હોવું જોઈએ પણ તથાપિ કલ્યાણુમંદિરમાં અર્થગાંભીર્યની વિશેષતા છે. થાકેબી સાહેબ તથા અન્ય પાઠક-વિચાર કરી જશે જે સમયે ખંડન-મંડનની શૈલિની ભારતમાં પ્રારં: તે એમાંજ આવતા રહેલી જણાઇ આવશે. કલ્યાણ ભિક દશા હતી, તે સમયમાં કલ્યાણમંદિરની રચના મંદિરના કર્તા કવિએ જે આર્ષ પ્રયોગ વાપર્યા છે, તે થયેલી હોવી જોઈએ. જુઓ કલ્યાણમંદિરનું ૧૧ મું આ પ્રયોગોને યાકોબી અશુદ્ધ કહે છે. કાવ્ય. એ કાવ્યમાં કવિએ કેવી આનંદજનક રસમય શિલિથી હરિહરાદિકની હાર કામદેવ પાસે ખવરાવી કલ્યાણુમંદિર કોક ૧૧ માં “રિણાપિતા" છે. અને તેજ કામદેવને પાર્શ્વનાથ ભગવાને કેવા તથા ૧૩ માં “ બકુત્રો ” એવં ૨૮ માં પરાજિત કરેલ છે! એ વર્ણન ખંડનમાં અલૌકિક “ અસ્ત્ર-ત્વëા” તથા ૪૦ મા પદ્યમાં છે. કેટલાક એમ માને છે કે, દ્વારિઓથી કલ્યા- “ a s ” એમ આ ચાર પગેને તેઓ શુમંદિરની રચના ભિન્ન દેખાય છે. અને એ બનવા અશુદ્ધ દર્શાવે છે, પરંતુ વિક્રમ તથા કાલિદાસના જોગ પણ છે. કારણ એ છે કે બાલ યુવા અને સમયના કવિઓ આવા આર્ષ પ્રાગે પિતાની કૃતિમાં વૃદ્ધના કાલમાં જેમ સ્વભાવમાં પરિવર્તન થાય છે લેતા હતા. આનું એકજ પ્રમાણુ કલ્યાણુમંદિરને કાલ તેમજ કૃતિમાં પણ થાય છે. તેથી એમ તો કહીજ કરાવવા માટે બસ છે-એટલે એ આર્ષ પ્રાગજ શકાય નહીં કે એ કૃતિ અમુકની નથી. જુઓ યશોવિજ કવિ વિક્રમના સમયના હવાનું પ્રબલ પ્રમાણ છે. થજીના ગ્રંથો. તેમાં પણ અવસ્થા અને વિચારાનુસાર કાલિદાસે પોતે પણ રધુવંશ આદિમાં એવા આ શૈલિની ભિજતા જણાયા સિવાય તે નથી જ રહેતી. પ્રયોગો કતિમાં મુક્યા છે-તે સમયમાં ભાષા વ્યાકરમાટે એ પરથી તર્ક બાંધો વ્યર્થ છે. પણ એમ ણની જંજીરોમાં એટલી બાંધેલ ન હતી. તે મહામાની શકાય કે કદાચિત કલ્યાણ મંદિર-બાલ્યાવસ્થાની- એવી માન્યતાવાલા હોવા જોઈએ કે, વ્યાપ્રારંભિક કાલની કવિની કૃતિ હોય. એમ માનીએ કરણ અમારા પાછલ ખેંચાઈ આવવું જોઈએ. અમે તો પણ એ વાત તે સ્પષ્ટ જણાઈ આવે છે કે તેની પરવા કરનાર નથી. હું અને એવા થોડાક કલ્યાણ મંદિરના કર્તા તાર્કિક અને અધ્યાત્મવાદી હતા. કાલીદાસના કરેલા આર્ષ પ્રયોગો ઉદાહરણમાં દર્શાજુઓ કલ્યાણુમંદિરનાં કાવ્યો ૧૫-૧૬-૧૭ માં કેવો વીશ તે પરથી પાઠક સમજી શકશે કે તે સમયે સુંદર અધ્યાત્મવાદ પ્રકટ કરેલ છે. તેમાં ભક્તિરસ એવા આર્ષ પ્રયોગો લેવાતા હતા કે જે વર્તમાનમાં પરિપૂર્ણ રાખીને દર્શાવી આપેલ છે કે,-પૂજક પૂજ્યની પ્રચલિત કેઇપણ વ્યાકરણથી સિદ્ધ થતા નથી. જુઓ - ભક્તિવડે પૂજ્ય થઈ શકે છે. આ અને બીજા વિચા. રાથી કલ્યાણુમંદિરની કૃતિનો સમય વિક્રમનો સમ. (૧) રધુવંશ સર્ગ લોક ૪૬ માં “કવિતાય માનવામાં કાંઈ પણ આપત્તિ જણાતી નથી. યદ્યપિ પદા” લખેલ છે. એમાં અપ ઉપસર્ગ પૂર્વક હત્ વિક્રમના કાલના સંબંધમાં વિદ્વાનોમાં પરસ્પર મત. ધાતુથી “સુ” પ્રત્યય કરેલ છે, પણ એમ પાણિનીની ભેદ છે અને એ મતભેદ ન નિકલે ત્યાં સુધી એટલું આજ્ઞાનુસાર તો કલેશ, રાગ, તમ આદિ શબ્દોમાં તે કહી શકાય કે ગમે તે વખતે વિક્રમ થયો હોય, થાય છે. જીવિત શબ્દના પ્રયોગમાં ન કરવું જોઇએ. પણ વિક્રમના સમયે કલ્યાણુમંદિરની કૃતિ થએલ છે આ કારણથી ટીકાકારોએ વિચારણીય કહી શંકા
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy