________________
જયસિંહસૂરિનું હમ્મીરમદમન.
૧૨૩ વાના રાજા ઉપર વલ્લભરાજે મેળવેલે જય અને સંખ ઉર્ફ સંગ્રામસિંહને હરાવ્યો તે સમયે રાજ્યનું જગપન એવા તેના બિરૂદને પણ ઉલ્લેખ રક્ષણ કર્યું તેનાં વખાણ કરે છે. ત્યાર બાદ વસ્તુકરવામાં આવ્યો છે. જયસિંહે નગરના પાદરમાં પાલની યાત્રાનું વર્ણન કવિ કરે છે. ગિરનાર પર્વત બર્બરને (બાબરાને) મારી નાખ્યો તેનાં ઘણાં વખાણ ઉપરના તાપસને યાત્રાઓ દક્ષિણતાથી હમેશાં કર્યો છે. કુમારપાલે જાગલદેશના રાજા અર્ણોરાજને કંઇક આપતા તે કાળક્રમે યાત્રાળુઓ પર એક કર જેવું અને કેકણના રાજાને હરાવ્યા અને પર્વત ઉપર થઈ ગયું હતું. તેજપાળે તે તાપસને બોલાવ્યા અને મંદિર બંધાવ્યાં. મૂળરાજે ઉમ્મિર (સિંધના અમીન) તેમને ર૫૦૦ કમ્મ દ્રવ્ય આપીને તે કર રદ કરાવ્યો. પાસેથી ખંડણી લીધી, હમીરને (સિંધ અમીન ) સોરઠના રાજા ભીમસીહે પોતાના માતપિતાના લડાઈમાં હરાવ્યા, અને તુરૂષ્કાને હરાવ્યા તેના પછી પુણ્યાર્થે જનમંદિરો ઉપરનો કર માફ કર્યો પણ તેને ભાઈ ભીમ ગાદી પર આવ્યા તે ઘણા દાનેશ્વરી તીર્થોની રક્ષા કરવા માટે તેજપાલે તેને પાંચસો દ્રવ્ય હતે. કુમારપાળના કપાપાત્ર, ભીમપહલીના સરદાર, આપ્યું. ત્યાર પછી કવિ તે ભાઈઓના ધર્મગુરૂની ધવલના પુત્ર, અર્ણોરાજે પોતાને ગાદી ઉપર બેસાડી પટ્ટાવલી આપે છે. નાગૅદ્રગચ્છમાં શાસ્ત્રોમાં પારંગત આપ્યો હતો તેનો ઉપકાર વિચારીને નકુલ (નાડોલ) મહેદ્રસૂરિ થયા. તેમના શિષ્ય શાંતિસૂરિ થયા. અને ચંદ્રાવતિના રાજાઓને લાઈમાં મારનાર અ- તેમના બે રિળ્યો આનંદચંદ્રસૂરિ અને અમરચંદ્રર્ણીરાજના બહાદુર પુત્ર લવણુપ્રસાદને તે ભીમ સૂરિ, વાદમાં ‘બાઘ શિશુક તરીકે પ્રસિદ્ધ થયા હતા પિતાનું આખું રાજ્ય સોંપે છે. પછી કવિ લવણ- તેમના પછી હરિભદ્રસૂરિ પાટે આવ્યા. તેમની પાટે પ્રસાદ અને તેના પુત્ર વીરધવલની બહાદુરી અને વિજયસેનસૂરિ આવ્યા. તેઓશ્રીના ધર્મોપદેશથી બને યશના ગુણાનુવાદ કરે છે. વિરધવલ વળી એક વખત ભાઇઓએ અનેક ધાર્મિક સ્થળો બંધાવ્યાં જેવાં કે, પૂછે છે–પ્રાગ્વાટ વંશમાં ચંડપ નામે મહાપુરૂષ થઈ શ્રી શત્રુંજય ઉપરના શ્રી આદિનાથને ચિત્યની બે ગયે તેને પુત્ર ચંડપ્રસાદ તેની પત્નિ જયશ્રી જિને બાજુએ સ્થંભન પાર્શ્વનાથ અને ગિરનારના નેમિશ્વરની પૂજામાં ઘણી રામવાલી હતી. તેમને બે પુત્રો નામના મંદિર (પંચિત-અવતાર) અને સન્મુખમાં હતા. સૂર અને સેમ, જે જિનેશ્વર શીવાય બીજા ઈન્દ્રમંડપ બંધાવ્યાં અને ત્યાં પોતાના પૂર્વજોની પ્રતિદેવને અને સિદ્ધરાજ શીવાય બીજા રાજાને માનતા માએ બનાવરાવીને મુકી. આદિનાથની મૂર્તિની નહતા. એમની પત્ની સીતાને પેટે આશારાજ નામે પાછળ સુવર્ણનું પષ્ટપુટ બનાવરાવ્યું અને સન્મુખમાં પુત્ર હતા. તેની પત્ની કુમારદેવીથી તેને ચાર પુત્ર સાચોરના મહાવીરની મૂર્તિના અવતાર૩૫ મૂર્તિ મુકી. અને સાત પુત્રીઓ થયાં હતાં. ચાર પુત્રોમાંથી લાવ. તેણે પાલિતાણામાં એક તળાવ ખોદાવ્યું, શત્રુંજય યાંગ (લનિગ) બાલપણુમાં મૃત્યુ પામ્યો હતો. તેને ઉપરના આદિનાથના ચિત્યના અને ગુજરાતની રાજ નાનો ભાઈ માદેવ નામે હતો તેથી નાનો ભાઈ ધાની પાટણના પંચાસરાના ચિત્યના અવતાર-નમુના વસ્તુપાલ મહા બુદ્ધિશાળી છે અને સૌથી નાનો (model) પ્રમાણે ધોળકામાં એક ચૈત્ય કરાવ્યું. ભાઇ તેજપાલ સાહિત્યરસિક અને દાનવીર છે. જે તેણે અશ્વાવતારનું મંદિર બનાવરાવ્યું અને તેમાં રાજાઓની સેવા તેઓ કરે છે તે રાજાઓના દુશ્મ મુનિસુવ્રતસ્વામિની મૂર્તિની સ્થાપના કરી. તેમજ નેએ રચેલી સર્વ યુક્તિ પ્રયુક્તિઓને પોતાની બુદ્ધિથી રાજયાજ્ઞાથી શત્રુંજય પર્વતને ઇનામ આપેલા અંકઊંધી પાડી તે રાજાઓના પક્ષને તેઓ સબળ બનાવે વિલય (અંકેવાળીઆ) ગામમાં પ્ર૫ (પરબ) કરાવી. છે. વિરધવલના સચિવોએ તેને મુખ્ય મંત્રી બનાવવા તેગે ઘણી પૌષધશાળાએ બંધાવરાવી, અને સ્તંભન રાજાને સલાહ આપી. કવિ તેજપાલનાં તેમજ તેના ગામ (ઉમરેઠ પાસેનું સ્કાષ્ણુ)માં પાર્શ્વનાથનું ચય : મોટા ભાઈ કે જેણે વિરધવલ જ્યારે રાજ્ય બહાર, સમરાવ્યું અને ડાઈના વૈદ્યનાથના મંદિરમાંથી ૧૯ દિગ્વિજય કરવા ગયો હતો અને સિદ્ધરાજના પુત્ર કળશે માલવાના રાજાને એક સેનાપતિ લઈ ગયો