SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ સ્થિતિનાં વાદળાં દૂર થઈ પ્રેમમય-જ્ઞાનમય-અમી- શ્રી સુધર્મા શ્રી અંબૂતે કહે છે કે-હે આયુમય વાતાવરણ સર્વત્ર પ્રકટો એજ અમારી શ્રી વર્ધ- બન! તે ભગવતે એ રીતે કહેલું સાંભળ્યું છે. આ માન પ્રભુ પ્રત્યે અભ્યર્થના-તેમના સુપવિત્ર નામના નિશ્રયે બાવીસ પરીષહ શ્રમણુ ભગવંત મહાવીર ઉચ્ચાર સાથે તેમના બળથી એમ થાઓ-સ૬ કાશ્યપે પ્રદ્યા-કહ્યા છે (વિશેષ જાણ્યા છે) કે માત-એ અમારી હૃદયેા છે. જેને ભિક્ષુએ સાંભળીને જાણીને જીતીને પરાભવ | શ્રી વર્ધમાન મહાવીર કહેવાયા. તે સંબંધી કરીને ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતાં તેનાથી કદાચ નવાંગી વૃત્તિકાર શ્રીમદ્ અભયદેવસૂરિ જણાવે છે કે - સ્પર્શિત થયે થકે ન હણાય-શરીરરૂપી સંયમના “મહાવીર-પરાક્રમ અર્થવાળા “શુર અને વીર’ ઉપઘાત વડે નાશ ન પામે. ધાતુ ઉપરથી શત્રુઓનું નિરાકરણ કરવામાં વિક્રાંત આવા પરીષહ પછી જે ખાસ ઈચ્છાપૂર્વક આઅર્થાત વીર-પરાક્રમી, પરાક્રમી તો ચક્રવર્તી વગેરે મબળથી સહન થાય તે સહન કરી શકતા નથી, પણ હેય માટે વિશેષણ દ્વારા ભગવંત મહાવીરના કેઈ સાચું કહે પણ તે પિતાથી વિરૂદ્ધ હોય એટલે પરાક્રમી પણાની વિશેષતા બતાવે છે-દુર્જય રાગ- અપલાપ કરે-ક્રોધની જવાળા સળગે. #ધ વ્યાજબીપણે કાદિક આંતર શત્રુઓનું નિરાકરણ કરવાથી મહાન થાય તેવું હોય તો પણ આદેશ પરિષહ સેવવાને મોટો-જે વીર–પરાક્રમી તે મહાવીર કહેવાય. ભગ- કહ્યા છે, તે મિથ્યા ગાલિપ્રદાન કરવું એ તે વીરના વંતનું આ (મહાવીર ) ગણ-ગુણનિષ્પન્ન નામ પુત્રને અત્યંત શરમાવનારું જ ગણાય, પરીષહ અને દેવતાઓએ આપ્યું છે. કહ્યું છે કે – ઉપસર્ગો કદાચ આવી પડે તે પણ તે આવી પડતાં અરે મા મેવાઇ તિલકે પરોક્ષ- ક્ષમાપૂર્વક સહન કરનાર-પોતાનું બળ હોય છતાં તે षसग्गाणं देवेहिं कए महावीरे' ન વાપરનાર પણ સાથે સાથે અપૂર્વ શાંતિથી-સમ: --આકસ્મિક વિજળી વગેરેથી ઉત્પન્ન થતાં ભાવથી ક્ષમા આપનાર તેજ વીર-તેજ મહાવીર અને ભયમાં, અને ભૈરવ-સિંહ વગેરેથી થનારાં ભામાં તેજ ક્ષમા વીરસ્થ મૂHA. અચલ હોવાથી તથા પરીષહ અને ઉપસર્ગોને, “જન્મથી જેને મતિ, શ્રત અને અવધિ એ ત્રણ ક્ષમા પૂર્વક સહન કરનાર હોવાથી દેવોએ “મહાવીર' જ્ઞાન હતાં, અને આત્મપયોગી એવી વૈરાગ્ય દશા એ પ્રમાણે નામ કર્યું. હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ શ્રી ભ૦ સૂ૦ પં. બેચરદાસ કૃત કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા ભાષાંતર પ્રથમ ભાગ ૫, ૨૦ શ્રીમદ મહાવીર સ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને હાલના કેટલાક જનો ગમે તેવા ભયથી કાંપે સાડા છ માસ સુધી મનપણે વિચર્યા. આ પ્રકાછે, ને નીતિને કે ધર્મને ભય-વીર વચનના ઉí. રનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં ધન-વીરની આજ્ઞાના ઉલ્લંધનનો ભય રાખતા કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે નથી, પરીષહ અને ઉપસર્ગ તે કિચિત ખાતા એવી અખંડ શિક્ષા પ્રતિબંધે છે! નથી. પરીષહ સુધા આદિ બાવીસ કહ્યા છે - આજના જેને નામથી ઓળખાતા જૈનેએ [ રે મરું તે મારા જીવન - શ્રી મહાવીરની આ માનદશા શું સૂચવે છે તેને લાઉં, ૪ વાગી જતા, કમળ માવા કદિ વિચાર કર્યો છે? માર્કસ અરેલિઅસ (Maમાવજ ફ ળ ઝા, મિલવૂ crcus Aurelius) કહે છે કે – सोच्चा णच्चा जिच्चा अभिभूय भिक्खाय "It is in thy power to think as વિવાહ વિદ્યુત શુ વિના . thou wilt-The privilege is yours of --ઉત્તરાધ્યયન-બીજું પરીષહ અધ્યયન. retiring unto yourself whensoever you
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy