SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ શક આકારની શિખરની ટોચ, કલશ તથા વજાના વિધિઓ સાથે બહુજ મળતી આવે છે. પાદપ્રતિષ્ઠાઆરોપણનો સમાવેશ થાય છે. બીજા મકાનોમાં વર્ણનમાં ગ્રંથકાર પ્રતિષ્ઠા વિધિ કરનાર આચાર્યને છેવટની વિધિ મોભ પ્રતિષ્ઠા નામની હોય છે. તેની દેશિક કહે છે. આ શબ્દ આ અર્થમાં સામાન્યતઃ અંદર ઘરમાં છાપરાનું મેભારે સ્થાપવાની વિધિ છે. તંત્રની અંદર વપરાયેલ છે. કુલાર્ણવ તંત્ર પ્રકરણ ત્યાર પછી આઠ પ્રકારની વેદિકા-દીઓ-ચેતરાઓ ૧૭ ના શ્લોક ૧૪ માં તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે ચોરસ બેઠકોનું વર્ણન છે. તે પછી જુની મૂર્તિઓનું આવી છે. ઉથાપન પુનઃસ્થાપન અને જુની મૂતિના સ્થાને નવી લેવાધરવા શિષ્યાનુગ્રહવારિત ! મતિઓ બેસારવાની વિધિ આર્જે છે. આ વિધિને જળામયતરાશિ તિઃ પ્રિયે ! ૧૪ છે. પુનઃ પ્રતિષ્ઠા અથવા જીર્ણોદ્ધાર વિધિ કહે છે. આ દેવના સ્વરૂપ હોવાથી, શિષ્યને અનુગ્રહનું કારણ વિષય પૂર્ણ કરી કર્તા પ્રાયશ્ચિત્ત વિધિ-જેનાથી પવિત્ર હોવાથી, કરુણામય મૂર્તિ હેવાથી, હે પ્રિયે “દેશિક” થવાય તેવી વિધિનું વર્ણન કરે છે. તે વિધિની અંદર કહેવાય છે. પાંચ પ્રકારના નિર્માલ્ય-દેવકવસ્તુનું વર્ણન છેઃ-(૧) નિત્ય પૂજામાં અષ્ટમૂર્તિને નિર્દેશ બહુજ દેવસ્ય (દેવની જમીન). (૨) દેવદ્રવ્ય (દેવના ઘરેણાં અર્થપૂર્ણ છે કારણ તે શબ્દ પ્રાયઃ શિવના અર્થમાં અને શણગાર (૩) નૈવેધ દેવને સારૂ કપેલી વસ્ત) વપરાય છે. (૪) નિવેદિત (દેવને પૂજામાં ચઢાવેલી વસ્તુઓ). નિત્ય પૂજા અને તેનું સ્વરૂપ. (૫) નિર્માલ્ય-દેવની ઉતરેલી વસ્તુ. નિત્ય કર્મવિધિમાં નિત્ય પૂજાના પ્રકરણ ઉપર અવતા, ભદ્રબાહુપણ દેવ દ્રવ્ય સંબંધે ઉલેખ છે. સદગત વિજયધર્મ- સ્વામી કૃત પૂજા પ્રકરણ, ઉમાસ્વાતિ કૃત શ્રાવક સરિ અને સાગરાનંદસૂરિની વચ્ચે થયેલ દેવદ્રવ્ય પ્રજ્ઞપ્તિ, જિનપ્રભસૂરિ કૃત પૂજાવિધિ અને વિધિ. સંબંધીની તાજી ચચમાં અત્રે યોજાયેલા “દેવદ્રવ્ય” પ્રપ, વર્ધમાનસૂરિ કૃત આચારદિનકર અને રત્નશબ્દ અને તેની વ્યવસ્થાના વર્ણન તરફે વિદ્વાન વિ. શેખરસૂરિ કૃત આચારપ્રદીપ અને શ્રાદ્ધવિધિ વિગેરેમાં વાદકનું ધ્યાન ખેંચાયું હોય એમ જણાતું નથી કારણ તેમજ અગમમાં આવતા આજ વિષયો ઉપર કે આ પુસ્તક ઉપરથી જ દેવદ્રવ્યની પુરાણિક્તા તથા તુલના કરતાં બહુ રસ પડે તેમ છે. તે વિધિ પર શાસ્ત્રસિદ્ધતા (authenticity) સિદ્ધ થતાં હોવાથી તે કેટલાક ગૌણ ફેરફાર થયા છે છતાં પણ મુખ્ય ઉક્ત ચર્ચા આટલી બધી આગળ ચાલતજ નહિ. વિધિ તે એમની એમ રહી છે. નિત્ય પૂજાના મુદ્રાવિધિ પ્રકરણમાં આંગળીઓ વડેજ જુદી જુદી વિષયમાં જૈન (ક્રિયાઓ) ઉપર તે સમયે થયેલી જાતની રચના વિશેષ ઉપજાવી ધ્યાન ધરવાના સહા- અસરનું ભાન આપણને તે કરાવે છે. તે અસર યરૂપ સૂચક આ કૃતિઓ બનાવવાનું વર્ણન છે. તે તાંત્રિકોની તથા સાંખ્ય યોગની છે. તેની અંદર પાંચ વિષય બહુજ રસપૂર્ણ છે. આ મુદ્રાઓ ખાસ જુદાજ જાતની શુદ્ધિઓ ધારણા, ધ્યાન, દિગબંધન, ગુરૂ પ્રકરણમાં આપી છે. કારણ કે વિધિઓ અને ક્રિયાઓ * ધારણા=વસ્તુની સાથે તદાકાર થવું. ધ્યાન=વસ્તુ ઉપર સંબંધ બીજા ભાગમાં તેનો વારે વારે ઉલ્લેખ કરેલ વિચાર કરવો. દિગબંધન=દિશાએ બાંધવી. ગુરૂપૂજા–આચાર્ય છે. છેલા પ્રકરણમાં તીર્થકર ભગવાનના વર્ણ, લાંછને, દે ભવની ભાવના. વિદ્યાદેવન્યાસ=મંત્રાક્ષરમય શરીરની જન્મનક્ષત્ર, જન્મરાશિ, અધિષ્ઠાયક યક્ષ અને યક્ષિણી; કલ્પનાથી સ્થાપન. શુદ્ધિ=શુદ્ધ થવાની વિધિઓ. વિદ્યાદેવીઓ અને લોકપાપ ગ્રહો યક્ષબ્રહ્મશાંતિ અને ગણુન્સમૂહ-પર્ષદ. જ્ઞાનશકિતકવિદ્યામયી શક્તિ, મુદ્રાક ગળીઓથી બનતી સૂચક આકૃતિઓ. મંત્ર મંત્ર અક્ષરે. ક્ષેત્રપાલનું વર્ણન આપ્યું છે. રાશિ સબંધે જે ઉલ્લેખ સકલીકરણ એકીકરણ વિધિ. મંડલપૂજા પંચમહાભૂતની અહિં કર્યો છે તેની ઐતિહાસિક બાજુ અમે આગળ આકૃતિની પૂજા, ન્યાસ મંત્રના અક્ષરની સ્થાપના. માનઉપર તપાસીશું. આ પુસ્તકનું મુદ્રા પ્રકરણ અને સિક પૂજા=મનથી પૂજા, ગૃહદેવતા પૂજન=ઘરના દેવતાઓની જુદી જુદી વિધિઓ વર્ણવતા બીજા ભાગો તાંત્રિક પૂન, બલિવિધાન=નવેદ્ય, બાકળા આપવાની ક્રિયા.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy