SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પાદલિપ્ત સૂરિકૃત નિવણકલિકા ૩૬૯ વાનું છે?' મેં તેમને કંઇક કહ્યું, તેમણે ડોકું મેં પૂછ્યું કે તે દિવસે ત્યાં કંઇ લાશ આવી ધુણાવ્યું. પછીની વાતચીત વધુ ચાલી નહિ. હું પાછો હતી કે કેમ. તેણે જણાવ્યું ફક્ત એકજ લાશ ત્યાં બહાર પડે. હવે હું “ પુરીહાઉસ' તરફ વળ્યો. આવી હતી. “મને તે બતાવશો?' મેં કહ્યું. સાંના એક રામોશીને હું સારી રીતે ઓળખતા હતા. તે મને શક રાખી મુકવાના ઓરડામાં લઈ મારે ત્યાં ઘણા પ્રસંગે જવું પડતું હતું. ગયે. અને ત્યાં પડેલું એક શબ બતાવ્યું. તેના તરફ તે મને માનપૂર્વક અંદર લઈ ગયો. “કેમ સાહેબ, મેં એક નજર ફેંકી. મને ખાત્રી થઇ કે આજના આજે કંઇ આ તરફ?' તે બોલ્યો. બનાવ સાથે તેને કંઈ પણ સંબંધ ન હતો. (અપૂર્ણ) પાદલિપ્ત સૂરિકૃત નિર્વાણકલિકા. અંગ્રેજી પ્રસ્તાવના લેખકશ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B.A. LL.B. સેલિસિટર. ગુજરાતીમાં અનુવાદક–ૉ. મોતીલાલ છગનલાલ સંધવી. M. B. B. s. આ પ્રસ્વત નિર્વાણકલિકા ગ્રંથ પાદલિપ્તાચાર્ય ખોદ. (૨) ધાર પ્રતિષ્ઠા-બારણું સ્થાપવા. (૩) ઉર્ફે પાલિત્ત સુરિની કૃતિ છે. પાદલિપ્તસૂરિ વિક્રમ બિમ્બ પ્રતિષ્ઠા-મૂર્તિ પધરાવવી. (૪) હત પ્રતિષ્ઠા સંવતના પહેલા શતકમાં થઈ ગયા છે. આ ગ્રંથમાં હદયનું સ્થાપન કરવું. (૫) ચૂલિકા-પ્રતિષ્ઠા અથવા મૂર્તિની પ્રતિષ્ઠા સંબંધે વિધિઓ વર્ણવવામાં આવી શકુ પ્રતિષ્ઠા એટલે છાપરું ચઢાવવું કે શંકુ A મુકો. છે. આવી જાતનાં ઉપલબ્ધ પુસ્તકોમાં આ ગ્રંથ ભૂમિ પરીક્ષા અને ભૂમિપરિગ્રહ નામનાં પ્રકરણમાં જુનામાં જુનો છે. આ ગ્રંથને પ્રતિષ્ઠા-પદ્ધતિ' તરીકે કઈ જાતની જમીન પસંદ કરવી અને તે જમીનનો પણ ઓળખવામાં આવે છે. કબજે કેવી રીતે લેવો તે વર્ણવ્યા પછી પાદ. વિષય. પ્રતિષ્ઠા અથવા ખાત વિધિ આપી છે. તે વાસ્તુપૂ. એ પુસ્તકની અંદર દૈનિક પૂર સંબંધમાં, જેન જાથી શરૂ થાય છે. વાસ્તુ પૂજા. એટલે સ્થાપત્યના ધર્મમાં સામાન્ય મનુષ્યને કેમ દાખલ કરે એટલે અધિકારી દેવની પૂજા. તે પ્રકરણને “શિલા પ્રતિષ્ઠા કે માંત્રિક દીક્ષા સંબંધમાં અને આચાર્ય તરીકે વિધિ” એટલે પાયામાં પહેલો પત્થર મૂક-તે પ્રમાણે સ્થાપવા એટલે કે આચાર્યાભિષેક સંબંધમાં પણ કહે છે. આ સંબંધમાં મંદિરને સારૂ ૬૪ પદિકભાગહકીકત છે. દીક્ષા વિધિ અને આચાર્યાભિષેક સંબ- વાળી વાસ્તુ પૂજા આપી છે. તેમજ બીજા મકાને ધમાં સર્વ બાજુએ જેનો આકાર ભદ્ર-શુભ છે એવા સારૂ ૮૧ પદિક-ભાગવાળી વાસ્તુપૂજાનું પણ વર્ણન સર્વતેભદ્ર મંડલનું વર્ણન અને પૂજા મંડપની છે. પાદ પ્રતિષ્ઠા એ મકાનનો પાયો નાંખવાની પ્રતિષ્ઠા તથા શૃંગાર સામગ્રીનું વર્ણન આવે છે. વિધિ છે, દ્વાર પ્રતિષ્ઠા એ બારણાં ચઢાવવાને લગતી દૈનિક પૂજા વિધિમાં નિત્ય પૂજા યંત્રનું વર્ણન છે જે વિધિ છે. બિમ્બ પ્રતિષ્ઠા એ ખુદ મૂર્તિને પધરાવ. સિદ્ધ ચક્રનું બહત સ્વરૂપ છે. તૃતીય વિભાગમાં પ્રતિષ્ઠા વાની ક્રિયા છે. હત્યતિષ્ઠા એ કાંઈક નવીન જણાય વિધિઓ આવે છે. જેની અંદર માંગલિક આવર્ત છે અને તે વિધિ લગભગ ભૂલાઈ ગઈ હોય તેમ વાળા તથંકરોની સ્થાપનારૂપ નદાવર્ત મંડલનું વર્ણન જણાય છે. તે વિધિ સાધારણ મકાનોમાં સ્તંભ - આપેલ છે. આ ભાગમાં પ્રતિષ્ઠા પાંચ જાતની તિષ્ઠાને મળતી મકાનના મુખ્ય ભાગની પ્રતિષ્ઠાને આપેલી છે. તે (૧) પાદ પ્રતિષ્ઠા એટલે પાયે લગતી છે. ચૂલિકા પ્રતિષ્ઠાની અંદર ચૂલિકા એટલે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy