________________
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
પાયની–મુંબઇ નં. ૩
શ્રી સુકૃત ભંડાર ફંડ.
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની ઉપરાક્ત યેાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણુ રૂપરેખા જાહેર ખબરદારા અગર ડેડખીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યેાજના જૈન ભાઇઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનુ જીવન છે, જૈન જનતાના ભવિષ્યની રેખા દાવા હિંમત ધરનાર જો કાઇપણ યોજના હાય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કઇ જાતના અંતર રહેતા નથી અને સમાનતા, બધ્રુવ વિગેરે ભાવનાએ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ ક્રૂડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીના અડધો ભાગ કૅલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ'ડમાં લઇ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યાં કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષો ઉચ્ચ કેળવણીથી વ'ચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પેાતાના પ્રયાસેા કરી રહી છે અને તે આ કુંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પોતાના અજ્ઞાત બંધુએનું જીવન કેળવણીદ્રારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિન ંતિ કરવામાં આવેછે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છૅ, પણ જો આખી સમાજ જાગૃત થાય. તે તેમાંથી મેટ્ટી સ`સ્થાએ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. * ટીપે ટીપે સરાવર ભરાય " એ ન્યાયે ક્રૂડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈ, બહેનેા એને લાભ લે, એમાં લાભ આપે એવા પ્રયત્ન કરશે।. બીજી કામે આવી રોતે નાની રકમેામાંથી મેટી સંસ્થા ચલાવે છે તે આપ જાણી છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હાય તે ખાતાને ફ્રેંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હાય. સેવા, નગીનદાસ કરમચ’દ
આ
ચીનુભાઈ લાલભાઈ શેઠ.
આ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. શ્વે. કૅન્સર