SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જૈનયુગ માગશર ૧૯૮૪ ૩૨ થી ૪૦ છે. એ પ્રત પડિમાત્રાવાળી નાગરી પુસ્તકં ચ ભટ્ટારક ટીપુન્યપ્રભસૂરીશ્વરાણુ શિષ્ય લિપિમાં ઉતારેલી છે. ઉતારાને સમય એમાં ને ભટ્ટારક શ્રી જયસિંહ મૂરિણા લેખમાંચ આચંદ્રા નથી. પણ પંડિત લાલચંદ્ર તે પ્રત સંવતના સોળમા ચિર સંઘાત ! ઇત્યાદિ. સૈકામાં લખાયેલી ધારે છે૨૪. પાઠના ઉદ્ધારમાં મેં રચનાકાળ, તેની મુદ્રિત વાચનનો ઉપયોગ કર્યો છે. પ્રકાશિત ૨૨ પ્રસ્તુત કાવ્યની રચનાને સમય પણ “વર્સત્રિભુવનદીપક પ્રબંધ'માં સંશોધકે વડેદરાના આત્મા તવિલાસ’ની પેઠે અનિશ્ચિત છે. પરંતુ જેમ ઉત્તરને રામ જન જ્ઞાનમંદિરમાંની હાથપ્રતનાં પાઠાંતર પરિ. ઉત્તર અવધિ સ્થપાય છે, તેમ પૂર્વને પૂર્વ અવધિ શિષ્ટમાં આપ્યાં છે. શંકાસ્થાન વિશે ઉહાપોહ માટે આંકી શકાય છે. જયશેખરસૂરિએ સં. ૧૪૬૨ માં સંસ્કૃત મેં પ્રસ્તુત હાથપ્રત ઉદાર આશયવાળા મુનિમહારાજ ભાષામાં પ્રબંધચિંતામણિર૫નામે કાવ્ય રચ્યું ત્યાર પછી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી દ્વારા નિર્દિષ્ટ જ્ઞાનમંદિરના તેમણે મૂળની રૂપરેખામાં જૂજ ફેરફાર કરી એર સેક્રેટરી તરફથી મેળવી હતી. તેમાં પત્ર ૪૬, પૃષ્ઠમાં રંગપૂરી સંસ્કૃતના અણુજાણુ શ્રેતાને રચતી પ્રાકૃત પંક્તિ ૧૫ અને પંક્તિમાં અક્ષર ૬૦ થી ૬૮ હતા. વાણીમાં સ્વતંત્ર કાવ્ય રચી કાઢયું; તે જ આ ગૂજઃ એ પ્રત પડિમાત્રા વગરની દેવનાગરી લિપિમાં ઉતા રાતી પ્રબંધચિંતામણિ છે. એને દૂર ઇસવી પંદરમાં રેલી હતી. પ્રત્યેક પૃષ્ઠમાં વચ્ચોવચ વીસ અક્ષરપૂર શતકના પહેલા ચરણમાં મૂકું છું. જગા રોકત સ્વસ્તિક હતા. તેમાંનું પહેલું આરંભમાં કતાં જયશેખરસૂરિ. અને છેલ્લું અંતમાં અધુરૂ હતું. તેથી સમજાય છે - ૨૩ જયશેખરસૂરિ શ્વેતાંબર જન સંપ્રદાયના કે સદર પિથી કોઈ મોટી પોથીને ભાગ હશે. એમાં અંચલ ગરછના મહેન્દ્રભસૂરિના વચટ શિષ્ય થાય. ‘ત્રિભુવનદીપક પ્રબંધ' નિરંક પત્ર ૨ થી નિરંક પત્ર સથી ન્હાના શિષ્ય મેરૂતુંગ રિએ સંવત ૧૪૧૮માં ૧૭ સુધીમાં સમાયેલ છે. પ્રતમાં કોઈ પણ સ્થળે દીક્ષા લીધી હતી. અર્થાત જયશેખરસૂરિને દીક્ષાલેખનકાળને ઉલેખ છે નહિ. પડિમાત્રાના અભાવના સમય તે પહેલાં. એમણે સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાકારણુથી આ નરસિંહજીની પિળની હાથપત કડી તમાં કાય રહ્યાં છે. એક જ વર્ષમાં ઉપદેશચિન્તામણિ પિળની હાથપ્રતથી કંઈક અર્વાચીન હોવી સંભવે ધમ્મિલચરિત મહાકાવ્ય અને પ્રબંધચિન્તામણિની છે. એની ઉપર નંબર ૭૬૧ ચડાવેલો છે. અધિક સંસ્કૃતમાં રચના સૂરીશ્વરની અસાધારણ શક્તિની પ્રકાશના લેભથી મુંબઇની મોહનલાલજી સેંટ્રલ પ્રતીતિ કરાવે છે. એમણે જૈનકુમાર સંભવ નામે લાઇબ્રેરીના સંગ્રહની હાથપ્રત પણ મેં મગાવી હતી. મહાકાવ્ય પણ રહ્યું છે. આ ઉપરાંત એઓએ શત્રુતે મને સુપ્રસિદ્ધ “જૈન ગુર્જર કવિઓના કર્તા રા. જયાત્રિશિકા. ગિરનાર કાત્રિશિકા, મહાવીરાત્રિર. મોહનલાલ દલીચંદ દેશાઈએ મેળવી આપી હતી. શિકા અને ક્રિયાગુપ્તસ્તોત્ર તથા આત્માવબોધકુલક એ ત્રેવીસ પત્રની પિથી છે. તે પૈકી ૫ત્ર ૧૬ તથા પણ રચ્યાં છે. આ લધુ કૃતિઓમાંની છેલ્લી પ્રાકૃતમાં ૨૨ ખૂટે છે. પ્રત્યેક પૃષ્ઠમાં પંક્તિ તેર ચાદ અને છે; અને છેલ્લી પ્રાવિંશિકા ભાષાસમકરુપે છે; બીજી પતિમાં અક્ષર અડત્રીસને આશરે છે. લિપિ પડિ. -હાની મોટી કૃતિઓ સંસ્કૃતમાં છે. જયશેખરસૂરિની માત્રાવાળા દેવનાગરી છે. આ પ્રતમાં જૂતા શુદ્ધ પાઠ જળવાઈ રહેલા મને પ્રાપ્ત થયા. એની પુપિકા ૨૫ ભાવનગરની જૈનધર્મપ્રસારક સભાએ સંસ્કૃત નીચે પ્રમાણે છે. “ઈતિ શ્રી ત્રિભુવનદીપક પ્રબંધ પ્રબંધચિન્તામણિ કાવ્ય છપાવ્યું છે. અત્યારે તે દુછપ્રાપ્ય છે. એનું ગુજરાતી ભાષાંતર પણ એ જ સભાએ છપાવી સમાપ્ત મિતિ / સંવત ૧૬૨૨ વર્ષે અષાઢ પાસે બહુ(લ) ' પ્રગટ કર્યું છે. પ્રસ્તુત સંસ્કૃત કાવ્ય ઉપરથી ધર્મમંદિર પખે એકાદશી ૧૧ ગુરૂવાસરે || શુભ નક્ષત્રે લગ્ન સં. ૧૭૪૩ માં મેહવિવેકનો રાસ રચ્યો છે. એ રાસ ૨૪ જુઓ પંડિત લાલચંદ્ર ભગવાનદાસ સંપાદિત શ્રીયુત મનસુખલાલ રવજીભાઈ મહેતાના જેન કાવ્યદોહન ત્રિભુવનદીપક પ્રબંધની પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૩. ભાગ ૧, પૃષ્ઠ ૨૨૮-૩૬૪ માં છપાયો છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy