________________
જેનયુગ
અષાઢ-શ્રાવણ ૧૯૮૪ વૃત્તાંત સળંગ આપતાં વિષમતા બહુ આવી છે. ચોહાણ” કહેવાશે. ચતુર્મુખ બ્રહ્મા પાસેથી સાર્વશ્રામ ચોહાણોની જે વંશાવળી પહેલા ત્રણ સર્ગોમાં આપી સત્તા મળવાથી તેણે રાજાના પર સમ્રાટ તરીકે છે તેમાં આપેલાં કેટલાંક નામ કૈડે આપેલ નામે રાજ્ય કર્યું. કરતાં વધુ છે છતાં તે સંતોષદાયક ગણી શકાય તેમ ૨ “ વાસુદેવ-કાલાન્તરે દીક્ષિત વાસુદેવ જન્મે નથી. તે વંશના ઘણા પ્રાચીન રાજાઓ સંબંધી કત્તો તેણે પૃથ્વીને સ્વપરાક્રમથી છતી. શોને સંહાર કઈ જાણતા હોય તેમ જણાતું નથી. પોતાની કાવ્ય કરવા પૃથ્વી પર તેણે અવતાર લીધે. શક્તિને ખીલવવા કેટલાંક નામો લાવવામાં આવ્યાં
૩ નરદેવ-વાસુદેવને પુત્ર નરદેવ થયો. હોય એવું લાગે છે અને તેથી કલ્પિત વર્ણને વધી
૪ ચંદ્રરાજ થયા આ બધાનાં વર્ણનો આલંકાગયાં છે. તે વર્ણનમાં પ્રકૃતિનાં વર્ણને પણ આવ્યાં
રિક ભાષામાં કરવામાં આવ્યાં છે તે પરથી કાવ્યકારની છે. પૃથ્વીરાજ ચૌહાણુથી તે હમ્મીરના મરણ સુધીને વૃત્તાંત ખર ઐતિહાસિક છે, પણ કર્તા વારંવાર
શૈલી જણાઈ આવે તેમ છે. હવે ચોહાણાની વંશા
વલી હમ્મીર સુધીની કવિ અનુસાર મૂકીએ અને તેની આમાં પણ કાવ્યમય બની જાય છે અને ઐતિહાસિક જ્ઞાનની ખામી પૂરવાર કરે છે.
નીચે ટોડે રાજસ્થાનમાં મૂકેલી વંશાવલી મૂકીએ.
૧ ચાહમાન (સર્ગ ૧ શ્લો. ૧૪-૨૫ સર્ગ ૫ થી ૭ માં સંસ્કૃત વીરરસ કાવ્ય મહાકા
૨ વાસુદેવ ( ૨૬-૩૦, વ્યના નિયમ પ્રમાણે ઋતુનાં વર્ણનો અને જે રમત
૩ નરદેવ ( , ૩૧-૩૬, તથા ઉત્સવોમાં હમ્મીર ભાગ લેતા તેનાં વર્ણન આવે
૪ ચંદ્રરાજ ( , ૩૭-૪૦ છે. આથી આ સર્ગોની ઐતિહાસિક કિંમત નથી.
૫ જયપાલ ( , ૪૧-૫ર પછી હમીરના પિતા જૈત્રસિંહ હમ્મીરને નીતિ- ૬ જયરાજ ( , ૫૭-૫૭ શાસ્ત્ર પર જે લાંબુ વ્યાખ્યાન આપે છે તે આવે છે. ૭ સામંતસિંહ ,, ૫૮-૬૨ ચંદ પણ પિતાના પૃથ્વીચંદ્ર રાસામાં આવું વ્યાખ્યાન ૮ ગુયક : ( , ૬૩-૬૮ વ્યાકરણ પર આપે છે.
૯ નંદન ( ) ૬૭-૭૧ આ પ્રાસ્તાવિક ટીકા કરી હમ્મીરના પૂર્વજોના . ૧૦ વપરાજ ( , ૭૨-૮૧ વર્ણન પર આવીએ; અને કર્તાની લેખન શૈલીનો ૧૧ હરિરાજ ( , ૮૨-૮૭ ઝાંખો ખ્યાલ જે કાવ્ય મુકેલાં છે તે પરથી આવી શકશે. ૧૨ સિંહરાજ ( , ૮૮-૧૦૨). શિલી આલંકારિક, ઘટ્ટ અને અપ્રસ્તુત છે અને શ્લેષ તેણે મુસલમાન સેનાપતિ હેતિમને મારી યુદ્ધમાં પર કર્તાની એટલી બધી વલણ છે કે તે અનુવાદ ચાર હસ્તિને કેદ કર્યા. કરી બતાવવી એ કઠણું અને કંટાળા ભર્યું છે. ૧૩ ભીમ (સિંહને ભત્રીજો પોતે દત્તક લીધેલ) બ્રહ્માને યજ્ઞ કરે તો તે માટે તે પવિત્ર
| (સર્ગ ૨ . ૧-૬ સ્થાન શોધવા નીકળ્યા. પોતાના હાથમાં કમળ પd ૧૪ વિગ્રહરાજ (ગૂજરાતના મૂલરાજને મારી તે દેશ ગયું અને તે જ્યાં પડયું ત્યાં યજ્ઞ આરંભ્યો. દાન
છ ) . ૭-૮ વિના જુલમથી બચવા સૂર્યની પ્રાર્થના કરતાં તેના ૧૫ ગંગદેવ ૧૦-૧૫ તેજમાંથી એક વીર પુરૂષ નીકળે ને બ્રહ્માએ યજ્ઞ * ટેડ કહે છે કે “ચતુર્ભજ' ચોહાણ અગ્નિકુળના રક્ષાનું કામ તેને સેપ્યું.
બીન ત્રણ મૂળ પુરૂ–પરમાર, પરિહાર, અને ચાલુક્યની
પેઠે અગ્નિકુંડમાંથી ઉદભવ્યો. પણ બીજા ગ્રંથમાં ઉત્પત્તિ ૧ “જે જગ્યા પર કમલ પડયું છે ત્યારથી જુદી જુદી રીતે જણાવી છે. જ્યાં સત્ય ન હોય ત્યાં પુષ્કર' કહેવાયું અને સૂર્યમાંથી આવેલ વીર એક્વાકયતા ન આવે,