________________
૨૯૮
જૈનયુગ
ચિત્ર ૧૯૮૪ વાંચો વિચારી લેશે. આપણે એટલું પણ જોઈ શકીએ જણાતો નથી. અહા! કેટલી શાંતિ! ધન્ય પ્રભુ છીએ કે ભગવાન શહાન ગતિ શરણં ઇચ્છતા ધન્ય ! નહતા પણ તે તે ફાાન પ્રતિ સત્યની ભાવનાને
હે વીર અનુયાયીઓ! જરા પણ ધ્યાનમાં લેશો. પિષ હતા.
જરા કાંઈક શીખામણ માનશે ! જેના જન્મથી નારકીને જીવને પણ શાંતિ
-
૦ જે વખતે ભારતવર્ષ અજ્ઞાનવકારમાં ડુબી ગયે
= થાય છે તે પ્રભુને વંદન હજો !
હતો, જ્યારે હિંસાનું ઘોર સામ્રાજય વ્યાપેલું હતું, - જ્યારે પ્રભુ મારવાડના (?) અરણ્યવાળા પ્રદેશોમાં જ્યારે ભારતવણી ખરે રસ્તો ભૂલી ગયા હતા, જે યાનમસ્તી કરતા હતા ત્યારે તેમને ઘણાં દુઃખો વખતે બ્રાહ્મણોએ એ બ્રહ્મવને તજી દીધું હતું ત્યારે સહવાં પડેલાં.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । એક વખત ભગવાન ધ્યાનમસ્ત ઉભા હતા ત્યારે
अभ्युत्थानाय धर्मस्य नदात्मानं सृज्याम्यहम्॥ ત્યાંના ગામના ભરવાડે ગાયે ચરાવતા ચરાવતા ત્યાં આવ્યા તે બોલ્યા કે, “હે સાધુડા! હમારી એ ન્યાયે એ અજ્ઞાનાંધકારનો નાશ કરવાને આ ગાવડીઓને સેજ હંભાળજે હો. જેજે કયાંએ વીર પ્રભુનો જન્મ જ્ઞાનદિવાકર સમો થશે અને હાલી ન જાય. જે ક્યાંક હાલી જહે તો તારા હાડકાં અજ્ઞાનનો નાશ થયો. તે વખતે હિંસામય યજ્ઞો નાશ ભાંગી નાંખવું.”
પાગ્યા. બ્રાહ્મણોની સત્તા પણ નાશ પામી અને ખરો પણ ધ્યાનમસ્ત બનેલા યોગીને ગાવડીની શી માર્ગ પ્રજા સમક્ષ ખુલ્લો થો. પરવા હોય. તેમણે તેના કથન પર ધ્યાન આપ્યું
વાંચકવૃંદ! આજે આટલો સમય લેવાનું કારણ નહી. ગાય ચરવા જતી રહી. ગોવાળો આવ્યા અને એ જ છે કે આજે ચિત્ર ત્રયોદશી છે. આજે પ્રભુની ગાયો દીઠી નહી ત્યારે ભગવાનને ગાયો માટે પૂછયું કે જન્મતિથિ છે. આજે અનેક જગ્યાએ જયંતિઓ “હે સાધુજી ! હમારી ગાવડીયો ક્યાં છે. હમારી
ઉજવાશે પણ જયંતિ શી રીતે ઉજવવી તે આપણે ગાયો દેખાડ.”
જાણવું જોઈએ. જયંતિને અર્થ એટલો જ નથી કે પણ ભગવાન પ્રત્યુત્તર આપતા નથી. અને ગો
મીટીંગ ભરી ગુણગાન કરી પાછા ચાલ્યા જવું વાળો ચીઢાય છે અને આપસ આપસમાં કહે છે
પણ ખરી જયંતિ ત્યારેજ ઉજવી કહેવાય કે જ્યારે કે આ સાધુના રૂપમાં સોર સે. એણે આપણી ગાવ. પ્રભુના ગુણસમુદ્રમાંથી આપણે કંઇક ગ્રહણ કરીએ. ડીઓ સંતાડી સે. એ આપણને હી જવાબ તો આપણે રાજનીશી રાખી આપણે પ્રભુ જયંતિ નથી. લાવ એને બરાબર લાડ ખવાડીએ-એમ ઉજવી પ્રભુના માર્ગે વિચરવા કેટલું કર્યું તેની નોંધ કહી કાનમાં ખીલા ઠોકે છે અને તેની કારમી વેદ કરવી જોઇએ. આશા રાખું છું કે દરેક વીરપુત્ર ખરી નાને લીધે મેરૂ પર્વતને હલાવવાની શકિતવાળા વીરના રીતે વીર જયંતિ €જવી પિતાના દેહને સાર્થક કરશે. મુખમાંથી ચીસ નીકળી પડે છે. કેટલી વેદના થઈ
વીરપુત્ર હશે તે તો ભગવાન જાણે છતાં પણ જરાપણ ક્રોધ
શાહ છગમલ નેપાછ.