________________
βφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ
Booooooooooooooooooooo 8 તૈયાર છે!
સત્વરે મંગાવે! છે જૈન ગૂર્જર કવિઓ.” હું
આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જૈનોએ શું ફાલે આપે છે તે તમારે જાણવું
હોયતો આજેજ ઉપરનું સ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધું છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણ તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને–ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતે હૈઈ દરેકે પિતાને ઓર્ડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે.
QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ00
૨૦ પાયધૂની,
} લખે –
ગેડીની ચાલ ! 35S મેઘજી હીરજી બુકસેલસ. 9
પહેલે દાદર, કે મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. કે હું મુંબાઈ નંબર ૩. ! હૈ$$$$$$$$$$$$$$$$$$$$$