SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જયસિંહસૂરિનું હમ્મીરમદમન ૧૧e કરાવી આપ્યા. આ કાર્યની યાદગીરી માટે જયસિં- ઉપરથી આ નાટકની આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય હસૂરિએ બને ભાઈઓના આ દાન માટે એક સુંદર ઘણું મુશ્કેલ થઈ પડત. કાગળની પ્રતનાં વીસ પાનાં લાંબું પ્રશસ્તિ કાવ્ય રચ્યું. તે કાવ્ય મંદિરની ભીંતના છે તેમાં (૧) હમ્મીરમદમર્દન ૧ થી ૧૫ મ (૨) એક પથ્થરમાં કોતરવામાં આવ્યું હતું એમ લાગે છે. જે પ્રશસ્તિ ૧૫ ૨ થી ૧૮ સ અને (૩) સ્તુતિકાવ્ય કે શકુનિકા વિહારની ભજીદ બનાવવામાં આવી છે ૧૮ બ થી ૨૦. જિનભદ્રસૂરિની આજ્ઞાથી બીજી છતાં હમ્મીરમદમર્દન કાવ્યની પ્રતના અંતમાં તેની તાડપત્રની પ્રત જે પિતે જેલસમીર લઇ ગયા હતા એક નકલ હોવાથી તે પ્રશસ્તિ આપણે માટે સચ- તેની નકલ ઉતારીને પાટણ લઈ જવામાં આવી તે વાઇ રહી છે. આ દાનના કાર્યથી આ બે ભાઈઓ સમયમાં એટલે સંવત ૧૪૮૦-૧૪૪૦ ના ગાળામાં અને તેમના સ્વામી રાજા વીરધવલની કીર્તિ વધા- તાડપત્ર ઉપરની મૂળ પ્રત ઉપરથી આ કાગળ પરની રનારા આ કાવ્ય બનાવવા કર્તાને પ્રેરણા થઈ હોય પ્રત ઉતારવામાં આવી લાગે છે. આ આવૃત્તિ માટે એમ લાગે છે. સંવત ૧૭૬૫ માં લખાયેલા કમારપાળ પ્રથમ કાગળ ઉપરની છતનેજ આધાર મળ્યો હતો ચરિત્ર અને ન્યાયસારની ટીકાના કર્તા મહેંદ્રસૂરિના અને તેને એક કરમો તૈયાર પણ થયો હતો પણ શિષ્ય-કૃષ્ણપિંગ૭ના જયસિંહસૂરિને આ નાટકને તેવામાં અચાનક જેસલમીરના ભંડારો તપાસવા કર્તા સમજવાની ભૂલ કરવાની નથી. જવાનું થયું. તેથી આ કાવ્ય છાપવાનું કામ અટકયું નાટક રચાયાની સાલ તારીખ –આ નાટક અને ૧૯૧૬ ના ઓકટોબર મહિનામાં હું જેસલમેર લખાયાની ચોક્કસ તારીખ નક્કી કરી શકાતી નથી. ગયો ત્યારે મૂળ પત તાડપત્રની અને કાગળની પ્રતની પણ વસ્તુપાળના કારભારની શરૂઆત એટલે સંવત મદદથી છાપખાના માટેની નકલ સંભાળથી ફરી ૧૨૭૬ પછી અને જે હસ્તલિખિત પ્રત મળી છે તપાસી સુધારી, નહીતર તેમાં અને ખાસ કરી પ્રકૃત તેની લખ્યાની તારીખ એટલે સંવત ૧૨૮૬ ની ભાગમાં કેટલા સંશયવાળા ફકરાઓ અને ભૂલો રહી જાત. પહેલાં આ નાટક રચાયું હોવું જોઇએ. | નાટકને સાર–આ નાટકના પાંચ અંક છે હસ્તલિખિત સાધને–શ્રીમંત મહારાજા શાશ્વત જ્યોતિને કરેલા નમસ્કારના શ્લોકથી નાટ. ગાયકવાડ તરફથી બહાર પડેલી આવૃત્તિ નાટકની બે કની શરૂઆત થાય છે. પછી સૂત્રધાર અને નટ વચ્ચે હસ્તલિખિત પ્રતે ઉપરથી તૈયાર કરવામાં આવી છે સંવાદ ચાલે છે. વસ્તુપાળના પુત્ર જયન્તસિંહે ખં, (૧) તાડપત્રની અને (૨) પાનાં ઉ૫ર લખેલી. ભાતમાં ભીમેશ્વર ભગવાનની યાત્રાનો પ્રસંગે નવતાડપત્ર ઉપરની પ્રત જેસલમેરના પ્રખ્યાત ભંડારમાં રસ યુક્ત નાટક કરવા ફરમાવ્યું છે. ભરૂચના વીરઘણી થનાપૂર્વક સાચવવામાં આવી છે. અને બીજી સૂરિના શિષ્ય જયસિંહસૂરિએ રચેલું હમ્મીર મદ પ્રત પાટણના શ્રી વાડીપાર્શ્વનાથના દેરાસરના ભંડા- મદન નાટક ભજવવાનું નક્કી થયું છે. આટલી પ્રસ્તારની છે અને તે અન્ય અનેક પ્રતાની માફક જેસલ- વના પુરી થતાં વીરધવલ અને તેજપાલ રંગભૂમિ પર મેરના ભંડારની પ્રતમાંથી ઉતારેલી નકલ છે. તાડપત્રની દાખલ થાય છે, વીરધવલ વસ્તુપાળની અદ્વિતીય પ્રતનાં ૧૧૬ પાન છે અને તેમાં (૧) હમ્મીરમદમર્દન રાજ્યનીતિજ્ઞતાનાં વખાણ કરે છે. જે સમયે સિં૧-૯૦ પાનાં (૨) વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ અને હણરાજા ચઢી આવવાનો ભય હતો અને માલવાના (૩) સ્તુતિકાવ્ય ૧-૧૬. આ પ્રતમાં છેલું એક રાજા તરફથી મદદ મળવાની આશા રહી ન હતી તે પાન ઘટતું હોય એમ લાગે છે કારણ સ્તુતિકાવ્ય વખતે પોતાનાં ઘણુ સમયને દુશ્મત ભરૂચના રાજા સંપૂર્ણ નથી. આ પ્રત સારી રીતે સચવાઇ છે પણ શ્રી સિંs સાથે પોતાને મૈત્રિ સંબંધ કેટલી હુંશીકઈ કઈ ઠેકાણે કેટલાક અક્ષર અને એક પાનની યારીથી કરાવી આપ્યો હતો તે બાબતનું પણ સ્મરણ એક આખી બાજુ ભુંસાઈ ગઈ છે તેથી કાગળ કરે છે. તેજપાલ આનો જવાબ આપે છે કે રાજાની ઉપરની બીજી પ્રતની મદદ શીવાય આ એકલી પ્રત બહાદુરીથીજ પ્રધાનની બુદ્ધિ અને કુશલતા ફતેહ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy