SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જૈન યુગ પિષ ૧૯૮૪ અલભ્ય પ્રાભૂત ગ્રંથે. (લેખક–રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B. A. L L. B. સેલિસિટર) [ જનયુગના પ્રથમ વર્ષમાં પૃ. ૮૭ અને ૧૨૭ ૫રને બે ખંડમાં “આપણું પ્રાત” એ નામને મનનીય અને શોધખાળથી ભરપૂર લાંબો લેખ સાક્ષર શ્રી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીને પ્રકટ થઈ ગયેલ છે. તેની પૂર્તિમાં શ્રીયુત મેહનભાઈને આ નાનકડે લેખ કંઇકે વધુ પ્રકાશ નાંખે છે તેથી અત્ર મૂકે છે. તંત્રી.] નિર્વાણુ કલિકાની લેખકની પ્રસ્તાવનામાં કેટલાંક ૮ ૧૬ ૨૪. सुत्तं वित्ती तहवत्तियं च पावसुय अउणतीसविहं । લભ્ય અને અલભ્ય પ્રાભૂત સંબંધી ઉલેખ કરવામાં ૨૫ ૨૬ ૨૭ ૨૮ આવ્યો છે. ઉક્ત ઉલ્લેખને સાર એ છે કે પ્રાભત fધવ નદ વધુ ધનુર્વેદ સંકુર્તા સમય થી ભદ્રબાહુથી માંડી ઇસ્વીસનની બીજી શતા- અર્થાત-અષ્ટાંગ નિમિત્તનાં અંગોઃ-૧ દિવ્ય, દીના મધ્ય ભાગ સુધી હો, જુદા જુદા ગ્રંથામાંના ૨ ઉત્પાદ, ૩ અંતરિક્ષ, ૪ ભૌમ ૫ અંગ, ૬ સ્વર ઉલ્લેખો પરથી માલમ પડતા કેટલાક પાહુડે અથવા ૭ લક્ષણ, અને ૮ વ્યંજન; અને તે દરેક પુનઃ પ્રાભૂતનાં નામ “સિદ્ધ પ્રાભત”, “વિદ્યા પ્રાભૂત” ત્રણ પ્રકાર છે. ૧ “નિ પ્રાભૂત” “નિમિત્ત પ્રાભૂત” “પ્રતિષ્ઠા પ્રાભત” “કર્મ પ્રાભત”, “વિજ્ઞાન પ્રાભૃત” “કલ્પ પ્રાભૃત” (તે ત્રણ પ્રકાર) સૂત્ર, વૃત્તિ અને વાર્તિક; એ “સ્વર પ્રાત” નાટયવિધિ પ્રાભૃત” વગેરે છે. કુન્દ સાથે ગાંધર્વ, નાટય, વાસ્તુ, આયુર્વેદ), ધનુર્વેદ) મળીને ૨૮ પ્રકારનું પાપકૃત થાય છે. ૨. મુન્દ્રાચાર્યનાં પણ આઠ પ્રાભ મળે છે. પ્રથમ ચારને ઉલ્લેખ શ્રી ભદ્રેશ્વરની વિ. સંવત બારમા નિમિત્ત પ્રાભતને ઉપર ઉલ્લેખ કર્યો છે જેમાં શતકમાં રચાયેલી પ્રાપ્ત કથાવલિમાં “પાલિત ચરિ. નિમિત્તના આઠ પ્રકારનો સમાવેશ થતો હોવાથી ત”માં છે. તે જ પ્રમાણે પ્રાચીન પાલિત પ્રબંધમાં “કાવિયા” પયગ્નો જે નિમિત્ત નો ગ્રંથ છે, ઉલલેખ છે. કર્મ બાબતનો ઉલ્લેખ કર્મગ્રંથમાં છે. તેને નિમિત્ત પ્રાભતના અવશિષ્ટ અંશ તરીકે ગણકર્મગ્રંથ પરથી બીજું નામ “કષાય કાભૂત” એવું વામાં આવ્યો છે. સ્વરોદય સંબંધી ગ્રંથે પણ તેજ મળે છે. દિગંબરામાં એ નામનું પ્રાભૂત પ્રસિદ્ધ છે, પ્રમાણે સ્વર પ્રાભૂતના અવશિષ્ટ અંશ છે. સુત્ર વૃત્તિ કલ્પ પ્રાભૂતને ઉલેખ તથા વિદ્યા પ્રાભત અને તથા વાર્તિક એમ ત્રણ પ્રકારે આઠે નિમિત્ત સંબંધી શ્રત હોવાથી તેના વીશ પકાર ગણવામાં આવ્યા પ્રતિષ્ઠા પ્રાભૂત સંબંધિ અનુમાન શ્રી જિનપ્રભસૂરિના વિવિધ તીર્થકલ્પ અર્થાત કહ૫ પ્રદીપ પરથી છે. છે. એ ચોવીશે પ્રકારના નિમિત્ત બુતને નિમિત્ત સ્વર પ્રાભૂતનો ઉલ્લેખ ઠાણુગ સુત્રની ટીકામાં છે. પ્રાભૂત તથા સ્વર પ્રાભૂતાદિમાં સમાવેશ કરવામાં નાટયવિધિ પ્રાભૂતનો ઉલ્લેખ “રાયપણુ” સૂત્રની આવ્યો હતો. બીજા ગંધર્વાદિ પાંચ પ્રકારના કૃત માંથી “નાટય” શ્રતને નાટય વિધિ પ્રાભત, જેને ટીકામાં (સમિતિ અવૃત્તિ) પૃ. ૫ર પર છે. ઉલ્લેખ ઉપર કરી ગયો છું, તેમાં સમાવેશ કરવામાં હવે આવશ્યક સૂત્ર પૂ. ૬૬ (સમિતિ આવૃત્તિ) આવ્યો હતો. આ ઉપરથી અનુમાન થાય છે કે પર ટીકામાં સંગ્રહણિકારના નામથી પાપશ્રત દર્શા- તેજ પ્રમાણે ગાંધર્વ પ્રાભત વાસ્તુ પ્રાભૂત આયુઃ વનાર ઉલ્લેખનું અવતરણ કરવામાં આવ્યું છે કે- પ્રાભૂત તેમજ ધનુર્વેદ પ્રાભત પણ રચાયાં હશે. અને એજ વધારાનાં પ્રાતે હતાં એમ માનવાને કારણ अठ्ठ नियित्तंगाई दिव्युप्पातलि क्ख भीमं च। મળે છે. જેવી રીતે ચાર વેદના ઉપદે નામે આમંા સર વ@ા વંન ૪ તિવિર્દ પુ É ૧ યુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા સ્થાપત્યવેદ ઉપયોગી
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy