SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ ૧૩૮ પષ ૧૯૮૪ અન્ય સર્વ વ્યવસાય છોડી આ સેવામાં જોડાય એવાં જીવન અને સારાષ્ટ્રનાં દૃષ્ટાંત આપણી નજર સ્ત્રી-પુરૂષે તંત્રી થવાં જોઈએ. અન્ય વ્યવસાયમાં રહી સામે ખડાં છે. એમના જેવું વાતાવરણ જન ફુરસદને વખતે યા એમાંથી થોડાક સમય કાઢીને સમાજમાં ઉત્પન્ન કરવાની રાહ જોવાય છે. સેવા કરે એવા તંત્રીઓથી કામ સરશે નહીં.” અમુકના લેખો ગમે તેવા લેભાગુ હાય-નિંદક ૨ “અત્યારે દેશસેવાના પ્રશ્ન બહુ સંકુલ બકે હોય તે લેવાય, અમુકના ગમે તેવા સંયમી ને સ્પષ્ટ જટિલ થયા છે. પૂર્વે એ માત્ર દુરથી નજરે પડતા હોય તે ન સ્વીકારાય, અમુક સંસ્થા કે વ્યકિત સામે અથવા એની થોડીક રેખાઓ ઉપસ્થિત થઈ હતી- તે એક હરફ પિતાને તે નહિ, પણ બીજાને પણ અત્યારે એ એના સંકુલ સ્વરૂપમાં આપણી સમક્ષ- ખુલ્લા નામથી આવે તે છતાં ન લેવાય-એવી આપણી ઉપર આવી પડ્યા છે, અને આપણું જીવ- પાલીસીઓ સારા અને સાચા પત્રકારમાં હાવી ન નને મથી રહ્યા છે. એ સર્વને પહોંચી વળવા જોઇએ, કેટલાકે તે પોતાની કલમને તદ્દન દુરૂપ માટે તંત્રીઓમાં પ્રતિષ્ઠા સાથે પુષ્કળ વિકતાની યોગ કરી સરસ્વતીની પવિત્રતાને ભ્રષ્ટ કરે છે તેને જરૂર પડશે. - તે ઉત્તેજન મળવું જ ન જોઈએ; કેટલાક પિતાની ૩ - એકજ વિષયના ભોક્તા થવામાં દેશહિત કાત્તિ માટે તેમજ પોતાની સંસ્થા માટે અમુક અને આત્મસંસ્કાર બંને ચૂકાય માટે વ્યાપક વિ- સારું સારું પણ અસત્ય કે અસત્યમિશ્રિત લખાવી તાની જરૂર હવેના તંત્રીમાં રહેશે. વિદ્ધતા વગર અત્યારે પ્રકટ કરાવવા માટે પત્રકારને લાંચ-રૂશ્વત આપવા મોટા પાયા ઉપર ખરી દેશસેવા અશકય છે. સાધા- પ્રેરાય છે, પણ પત્રકારને તેવી લાંચ “અખાજ' રણ રીતે મનુષ્યજાતિની સેવાને હું દેશ સેવા કરતાં હોવી જોઈએ. વિષમ સંજોગોમાં પણ પિતાની ઉપર મૂકું પણ અત્યારે આપણા દેશની સ્થિતિ એવી સત્યતા નિડરતા અને સ્પષ્ટતા કાયમ રહેવી જોઈએ. છે કે મનુષ્યજાતિની સેવા પણ અત્યારે ભારત મા- આ સૂત્રો જયાં જ્યાં સ્વીકારાય છે ત્યાં ત્યાં દેશતાને ચરણેજ ધરવાનું આપણું કર્તવ્ય છે. એ પ્રધાન સમાજની સેવા યથાર્થ બજાવાય છે, અને પત્રકારની સૂર હજી કેટલોક વખત આપણું જીવનની તંત્રી પવિત્રતા-પુણ્ય પુનીતતા સચવાય છે. જ્યાં નથી ઉપર વાગ્યા કરવો જોઈએ. ” . સ્વીકારાતાં, ત્યાં અંતે નૈતિક અને ધાર્મિક અધ:પરા. સુશિલ જેવા વિદ્વાનને દેવચંદભાઈએ પડખે તનજ થાય છે તેની સાથે આર્થિક હાલ પણ રાખ્યા છે તે ઘણું સારું કર્યું છે. હજી ઘણી ઘણી કુદરતના ક્રમથી થાય છે. પત્રકાર સંબંધી આ સહજ સેવાની અપેક્ષા જન” પત્ર પાસેથી સમાજ માગે છે. ઉગારો સામાન્ય રીતે (in general) નીકળી ગયા ‘જીન” ૫ત્ર અમે જેમ કેંન્ફરન્સના સમચય તિથી છે તે અત્રે જણાવ્યા છે. બદ્ધ થયા છીએ એવું તે અમુક ધોરણથી બદ્ધ નથી. હવે સમાજને સંબોધીને કહીએ છીએ કે તેણે તેને તે આખી જન સમાજ પડી છે. તેનો ઉધાર આ “જી” પત્રને છે તેના કરતાં વધુ ઉચગામી ભવિષ્યમાં થશે કે નહિ? થશે તો કેટલા સમયમાં કરવું જોઈએ, તેને "રજતઉત્સવ’ બને તેટલું વધારે એવા અને કયાંક કયાંક પૂછાય છે. પણ જન’ સારા ઉજવાય અને તે ભવિષ્યમાં વધુ ઉપયોગી થાય પત્રે પિતે તે અને પિતાને પૂછી તેને ઉકેલ પણ તેવી સર્વ હિલચાલમાં સક્રિય ભાગ લેવો જોઈએ પિતેજ કરવાનો છે. પત્રકારનો ધંધો પવિત્ર છે. કારણ કે “પત્ર’ તે સમાજ દશાનું પ્રતિબિંબ છે અને પત્રકાર અનેક લેખક અને વિચારકને ઉત્પન્ન કરી સમાજને માર્ગદર્શક અને ઉદ્ધારક થાય તેવું સમાજનું શકે તેમ છે, અને કોઈની પરવા કે બીક તેમજ અતિ અંગ છે. છેવટે જૈન' પત્રનો વિશેષ અભ્યદય દક્ષિણુતા રાખ્યા વગર સાચે સાચું પણ વિવેક અને સત્ય ને ધર્મના પાયા પર થાય, તેમ ઇચ્છી તેના સંયમની મર્યાદા મૂકયા વગર સાફ સાફ કહી શકે “રજતોત્સવ” માટે તેને અમારાં અભિનંદન આપીએ તેમ છે-અનેક આંદોલન કરી શકે તેમ છે. “નવ- છીએ,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy