________________
૪૭૬
જનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪
૩૮+૨૦૪+૨=૨૪૪ પૂના ગણેશ પ્રિન્ટીંગ વર્કસ અને કરતાં જૈનમાં પ્રથમ સંસ્કૃતમાં સૂત્રો રચવાની પ્રથમ હનુમાન પ્રિન્ટિંગ પ્રેસ. કાચું પૂંઠું મૂલ્ય સવાબે રૂ૦. પહેલ કરનાર સિદ્ધસેન દિવાકરને બદલે ઉમાસ્વાતિ
વાચકમુખ્ય ઉમાસ્વાતિને આ ગ્રંથ જૈન દર્શન- ગણાય. પરંતુ ઘણાએ એમ સ્વીકારે છે કે સિદ્ધસેન ફિલસુફીને આકર ગ્રંથ છે. તે પરથી સમસ્ત આહંત દિવાકર પછી ઉમાસ્વાતિ થયા. ડા. સતીશભૂષણ તેને દર્શનને સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે. તે શ્વેતાંબર સમય ઈ. સ. ૧ થી ૮૫ મૂકે છે. તથા દિગંબર બંનેને માન્ય છે. આવી માન્યતા છતાં આમાં મૂલ સૂત્ર તથા તે પરનું ભાષ્ય આપેલ સંપ્રદાયભેદી સૂત્રપાઠમાં બંનેએ કયાં ક્યાંક ભેદ રાખ્યો છે. અને ક્યાંક ક્યાંક ટૂંકી ટિપ્પણી સંશોધકે મૂકી છે. આ પર શ્વેતાંબર તેમજ દિગબર પૂર્વાચાર્યો છે. આ રૅયલ એશિયાટિક સોસાઈટીએ રા. કેશવલાલ અનેક ટીકાઓ રચી છે. આ પરનું ભાષ્ય કત્તનું
પ્રેમચંદ મેદી B A. LL. B. થી સંશોધિત પિતાનું રચેલું પજ્ઞ શ્વેતાંબરો ગણે છે, અને દિગ
છપાવ્યો હતો, ત્યાર પછી મૂલ સહિત ભાષ્યનો ગુજ.
રાતી અનુવાદ મહેસાણાના જૈન શ્રેયસ્કર મંડળે છપાવેલ બરો તેમ સ્વીકારતા નથી. દિગંબરે આ ગ્રંથને મોક્ષ
છે. તે પરની ટીકાઓ–હરિભદ્રસૂરિની તથા યશોવિજશાસ્ત્ર' નામ આપે છે અને તેનું મૂલ એટલું બધું
ગણિની અપૂર્ણ પણ પ્રસિદ્ધ થઈ છે, અને શેઠ દેવચંદ આપે છે કે જેમ હિંદુઓમાં બાલકો પાસે ભગવદ્
લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી મૂલવો પડ્ઝ ગીતા મુખપાઠ કરાવવામાં આવે છે તેમ દિગંબર
ભાષ્ય તથા તે પર દેવગુપ્તરિ અને સિદ્ધસેનગણિની બંધુઓ પિતાના બાળકે પાસે આ મૂળ તત્વાર્થ મુખ
ટીકા પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થયેલ છે કે જેની ટુંક પાઠ કરાવે છે. આજે પ્રમાણે શ્વેતાંબર બંધુઓએ
સમાલોચના અમે ગતવર્ષના પૃ. ૧૯૪ પર લીધી છે. પિતાનાં બાળકો પાસે કરાવવું જોઈએ. એમ થવાથી આજકાલ અંગ્રેજી ભણીને પણ જૈન દર્શન કકકો
દિગંબરોમાં તે સંસ્કૃતમાં સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શોક પણ કેટલાયને આવડતું નથી એવી શોચનીય દશા ન
વાર્તિક, તથા હિંદીમાં અર્થપ્રકાશિકા પ્રસિદ્ધ થઈ છે, થાય અને બાલપણમાં ઘૂટેલો એક મોટપણમાં તેના
પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ સર્વના નિચોડ પર અનેક મીંડા ચડવા જેટલું ઉપયોગી થાય.
રૂપે વિસ્તૃત વિવેચન સહિત ગૂજરાતીમાં એકપણ - ઉમાસ્વાતિનો સમય અનિશ્ચિત છે. તેઓ ઉચ્ચ વિધાન તૈયાર કરનાર હજુ સુધી બહાર પડેલ નથી. નાગરી શાખાના હતા એમ ભાષ્યની પ્રશસ્તિમાં આ
પ્રકાશ પામતાં પુસ્તકોના ટોટો નથી પણ ખરાં પેલ છે. આ શાખા ક૫ સૂત્રની સ્થવિરાવલી પ્રમાણે
મૂલ્યવાન પુસ્તકો ભાષાંતર સહિત બહાર પડતાં નથી
તો વિવેચન સહિતનું તે કહેવું જ શું ? પ્રકાશિની સં. આર્યદિન્નસૂરિ કે જે વીરાતુ ૪૨૧માં થયા તેમના શિષ્ય
સ્થાઓ ચેતશે? આર્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી, તે તે પ્રમાણે વિસ્તૃત વિવેચન સહિત આ ગ્રંથ તૈયાર કરવામાં તેમનો સમય વીરાતુ ૪૨૧ પછીજ આવે; (આ સંબંધી.,
પંડિત બહેચરદાસને શ્રી મહાવીર જનવિધાલય તરફથી ઉલ્લેખ પ્રાસ્તાવિક નિવેદનમાં શ્રીયુત મેતીલાલે કર્યો રાકેલા હતા. તેમણે ઉત્તર-શત-સંવૃતઃ સેતઃ છે); પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવ્યું છે કેઃ “શ્રી ઉમા ધાણાઃ તનઃ રૂરૂ એ બીજા અધ્યાયના આર્ય મહાગિરિના બે શિષ્યો-યમલભ્રાતા બલ અને ૩૩ મા સૂત્ર સુધી “નેટ્સ' કરી, અને પછી એ કાર્ય બલિષહ થયા. તેમાં બલિષદના શિષ્ય તત્વાર્થાદિ ગ્રં. બંધ રહ્યું. આ નંધ ફુસકેપ કદના ૧૬૭ પૃષ્ટ સુધીની થકાર ઉમાસ્વાતિ વાચક થયા, તેના શિષ્ય શ્યામાં છે, પરંતુ તે અન્ય સમકક્ષી વિદ્વાનના અવલોકન અને પ્રજ્ઞાપનાન કરનાર વીરા, ૩૭૬માં દિવંગત થયા. તેના સંશોધનની અપેક્ષા રાખે છે તેથી તેમ થાય ત્યાં શિષ્ય દિલ છતમર્યાદના કરનાર થયા.” ( આજ સુધી અપ્રસિદ્ધ રહી છે અને રહેશે. પંડિત સુખલાલજી પ્રમાણે ધર્મસાગરની પદાવલી કહે છે. ) જે આ ટુંક, અભ્યાસીને ખપ પૂરતી સપ્રમાણુને વિચારપૂર્વક માનીએ તે ઉમાસ્વાતિ વીરાનું ૩૭૬ની પહેલાં એટલે ‘ના’ તૈયાર કરી રહ્યા છે પણ તેઓ પુરાવમંદિરના સિદ્ધસેન દિવાકરની પહેલાં અવશ્ય સંભવે. અને તેમ સંમતિ તર્કના સંશોધન ને પ્રકાશનમાં ગુંથાયા હોવાથી