SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ચૈત્ર ૧૯૪ ક્રિયા' અર્થાત દરેક કરી સમપૂર્વજ કરી પરે; ગત્તાનુનિકપણું જરાપણુ કામનુ' નથી. અયારે કદિ એમ કરવામાં મારી ભુલ પણ થતી હશે. તમને મારી રાદના દેખાતી કરી, તાં મને આચાર્યે સમજાશે તે વખતે હૈં ગળ્યુ કરવાનુ ચોકસ ચુકીશ નહીં. * આ વિષય સર સમજી પણ ન શકું. શંકા જણ તેથી ઉપજવાની. મને એવી શકા ઉપજી જે તે ! છુપાવવા નથી માગતી. એક તરફ પરમાત્મા મહાવીરની વાત અને શ્રીજી તરફ મુનિશ્રી માલિની વાત સાંસારિક ભાવામાં કરીયે ના બાજુ પિતા અને સામી બાજુ પતિ. અત્યારે ખેચાણુ પ્રથમ કરતાં પાલા પ્રતિ વધુ છે. એ પણ પ્રશ્ન શ્રીનુંર વાળ ૐ ૐ પાંડેલુ જ્ઞાન અને પછી પ્રિયદર્શના સદાય સહિત, પ્રિયદ ના—મહાનુભાવ ! આ તમારી ભૂમિમાં હું મારી શિધ્ધાએ સહિત ઉત્તરવા ઇચ્છું છું. તેમાં તમારી અનુમતિ છે કે કેમ ? માયક—મહારાજ ! તે ભારના વ્યવસાય વા છતાં પ્રભુ શ્રી મહાવીર દેવના બારામાંનો એક છું. તમો પણ તેમના અનુયાયી છે.. વળી મહારા અઢાભાગ્યે અત્રે તમારૂં આગમન થયું છે. ખુશીથી ઉતરા ખાતે સ્વાધ્યાય કરશ પ્રિયદર્શના—શ્રાવક હટકે ! હ્રાલતા હૈં શ્રી વીરથી જૂદી પડી મુનિશ્રી જમાલિની અનુયાયી તરિક વિચરૢ છું, માટે કદાચ સંમતિૉષથી અને દિનના સભવ જગુાતા હય તાજી પર ના પાડી શકે છે. માન્યતામાં દાક્ષિણ્યતાને જરા પણ સ્થાન નથી. “ગુરૂણીશ્રી ! સંગતિષ કાચા ધાને લાગે રા; બાકી હું તો નિત્યશા પાકા વડા બનાવી જાતે પણ પાકા ધડા બની ગયા છું. મને તેવી શકા કેવી ? બહુ ભણેલાને બહુ યુક્તિઓ સુ‰, તે ભારે રસ્તે, તમે તમારે રસ્તે. ધર્મધ્યાન કરશે. તેટલે! લાભજ કે તી! આ સ્થાન ખાલી છે તે ભલેને તમાને તે ઉપયેાગમાં આવે. આ તરફ સાધ્વી પ્રયદર્શનાત્યાં ઉતર્યાં. ત્યારે પછી સાઈ કરિયાવી બારિસ ક્રિયામાં લીન થયા. પશ્ચાત્ અન્ય સાધ્વીએ પણ ક્રાઇ ભણવામાં તા, કેાઈ સઝાય ધ્યાનમાં તા, કાઇ વળી ગાયરી આદિના પ્રબંધમાં, રોકાઇ ગઇ. પ્રિયદર્શના પણ પેાતાના કપડાંની પલેવણુ કરવામાં રાકાયા. આ તકને એમ કહી પ્રિયદર્શના સ્વસાધ્વીગણુ સહિત સ્થવિરાથી છુટી પડી અન્યત્ર વિહાર કરી ગઇ. (૨) સ્થળ માયકના નિભાડા લાભ લઇ હકકે નિંભાડામાંથી એક અંગારા જાણી ઐઇને સાધ્વીજી ન જાણે તેમ તે કપડામાં કાપ્યા. કપડે તો ભળવા લાગ્યું અને કેટલીક વાર પછી પિનાને તેની ગંધ આવી અને તપાસ કરતાં સ કપડાને ળંગારા પડવાથી ભળતું દીઠું', સામે નજર કરતાં અને નિભાડાથી અંગારા કાઢતા તૈયા. એટલે એકદમ ખાલી કયા હૈ ! હે માફ કર્ક ભાળ્યું. ત્યાંના હક પાસેાડી આવી નમ્રતાથી કહેવા લાગ્યા કે ભાળ્યું છે કાં! હુ તા ભળે છે. બળતાને બળ્યા કહેવારૂપ વચન તે। પ્રભુનું છે, જ્યારે તમારા મતમાં તે બળી ગયા પછીજ ખુબ્જાના પ્રયાગ થાય માટે તમે મૂળા ખેલે છે. વિદ્વાનને સમજતાં વાર ન લાગે. મા પ્રષક્ષ અનાવથી તેમજ શ્રાદ્ધ ઢંકના વચનમાં રહેલ માર્મિક સત્યથી પ્રિયદર્શનાને પોતાની ભૂલ સમજાઇ, નરે જોયું કે કપડાના ભાગ બન્યા છે અને બાકી રહ્યા છે તે એવેા છે કે તેથી તેના આખા કપડા તરીકેના ઉપયોગ ન થઇ શકે. તથાશમાં પસુ નીચેનાં પા પથરાઈ રહ્યાં ઢાય અને ઉપરના બે પડ ખાકી દ્વાય તે ખેલવામાં તે પથરાઇ ગયેાજ કહેવાય; એ રીતે કરાતું કાર્ય કરેલું કહેવાય' એ ભગવાન મહાવીર દૈત્રનુ કથન વાસ્તવિક છે. અત્યાર સુધી મને ખેાઢા ભ્રમ થયા હતા. તે ક, ખરેખર તે ભારે મારી ભુલ સુધારી મતે ધમ માર્ગમાંથી પડતી બચાવી, હવે હું ખુશીથી મિથ્યા દુષ્કૃત્ દઈશ. '' સાધ્વી પ્રિયદર્શના ગળગળાં સાદું એટલું ખાલી સ્વકરણીમાં તત્પર બની, માહનલાલ દીપચંદ ચેકસી,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy