________________
છે સંસારમાં સુખ શું છે??
નિગી શરીર તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર
સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત
# ### ## # ###### #
કે મશ્નમંજરી ગોળીઓ (રજી. કે
** * * ******** *** ** નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત આ સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કી, ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧
સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે R A & & && 2%
ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ
ને તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત તુ તથા પ્રદરાદિ આ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગ દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. જ
સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી તાલા ૧૦ ના ડબા ૧ ના ૩ ૨) બે
જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિળ રહેતા હોય તે ********** ***** * ******
બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ)
નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં, ડબી ૧ને રૂ. ૧)
આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિઘા પુસ્તક મફત મંગાવે,
રાજેદ્ય નારાયણજી કેશવજી. ૨ હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે
ભાટીઓ મહાજન વાડી સામે.