________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ( શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન–સ્કોલરશીપ ફંડ. @ii આ પંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણ- 6 વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. ૌર (1) માધ્યમિક કેળવણું અંગ્રેજી ચેથા રણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. 0 (2) ટ્રેઇનીંગ રફૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે, (3) મિડવાઈફ કે નર્સ થવા માટે. _ (4) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેટહેન્ડ વિગેરેને અભ્યાસ કરવા માટે. હ (5) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડોઈ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી | ઇત્યાદિના અભ્યાસ માટે. જ (6) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કેલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરે પડશે તથા 0 લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ કરી પી લીધી હોય તે તેને એક્લવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. હું વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગેવાલીયા ટૅકઆ રોડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. * ગ્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ઈન્ડ શિક્ષક એ થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંરકૃત યા પ્રાકૃતને અભ્યાસ કરી તે જ હવે ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું છે, (ઉ. નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે તે ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જન તાંબર કૅન્કરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જેન શ્વેતાંબર કોંફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ ક.