________________
ચોત્ર ભાગ ૧
3.
'પ્રથમ
નિષ્ફળ કરવા જેવું છે. તેથી આ ગુવાન પુત્ર ની નિષેધ કાયેલી નુ પણ કરૂં છું. અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લમી આપ ઘરમાં વધી છે તેની પહેલાં નહોતી, તેથી કરીને અવય તથા વ્યતિરેક બનેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું તે સમજુ છું. હે પુત્રો કેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવવાનું, જેમ વસંત પુછપને આવવાનું, દરેમ બીજ અંકુર ફુટવાનું, જેમ વેદ સુકાળનું તથા જેમ ધમ જયનું કારણ છે, તેમ એટયું પણ એકકસ સમજે કે આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈ જ નથી. જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને જેવી બુદ્ધિની નિર્મળતા ધન્યકુ માર માં દેખાય છે, તેવી તેના સિવાય ઇનીજે કઈ સ્થળે ઈ ? હે પુત્રો ! જે તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તે હ આપું તેટલા ધનથી વ્યાપાર છે. પોતાના ભાગ્યની પરીક્ષા કરે એકસરખો ઉદ્યમ ધન વડે કરવાથી પોતાના માગ્યાનુસાર ફળ મળે છે. પૂ. રેવા રાવરમાં પણ તે પિતાના મ પ પૂરતું જ પાણી લઈ શકે છે.” પછી એ કરી ઘે બાપે પે ! વન વધુ (વા) ખુશીથી રવીકારે છે. તેમાં ત્રણ પુત્રો પિતાનું કહેવું સ્વીકારી લીધું, શેડ પાર કરીને પાટે ચારે પુત્રોને ત્રણ સોનાના સિક્કા માપીને ૬ કે – (હે પુત્રો ! આ એક નાના ક્કિાથી જુદે જુદે દિવસે પાર કરીને પોતાના ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણા કુટુંબને તમારે જ! આપવું અને પ્રથમ બે પુત્ર ન લેસોનાના સિકકા લઈ વ્યાપાર કરવા ગયો, પરંતુ વો પ્રયત્ન કર્યો છે ! એ તેને છેડે વભ મળે, કારણ કે દરેક મનુષ્યને પોતાના કર્મના ઉદય અનુસાર જ ૬ 11 મળે છે, પણ પ્ર - પ્રમાણે મળતું નથી. પછી તે વ્યાપારી મેળવેવ ધનથી ભૂખને તેડવાને સમ એવા વાલ તથા તેલ લાવીને કુટુંબને ભજન કરાવ્યું. બીજા વચ્ચે બીજી ભાઈ પોતે કમાયેલ નથી ચળા લાવી કુટુંબને જમાડયું. ત્રીજા દિવસે ત્રી લઈ એ પહે લલેલ નફાથી જેમતેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો.
For Personal & Private Use Only
Jain Education International
wwwn
ary or