________________
સૌન્દર્ય પ્રત્યે તેમને પ્રેમ છે. બધી વસ્તુઓ વ્યવસ્થિત અને કારીગરી યુકત જોઈએ છે પરંતુ તેને માટે તેઓ પોતાની જાતને ભેગ આપવા ઈચ્છતાં નથી.
પૈસાની બાબતમાં આ લેકે સખ્ત રીતે પ્રમાણિક અને સીધાં હોય છે. કરકસર કરી શકતાં નથી તેપણુ પૈસાનો નકામે વ્યય પણ કરતાં નથી.
આ લોકે સ્વભાવે અહંકારી પણ હોય છે. કયારેક દુર્જનતા પણ ધારે છે અને લોકોમાં ત્રાસ ફેલાવી દે છે. હિંમતવાન હોય છે ખરાં પણ કેટલીક વખત તેઓમાં ભીતા પણ પેસી જાય છે અને તે વખતે તેઓ પોતાની જાતને સિફત પૂર્વક બચાવી લે છે.
આ રાશિની તારીખેમાં જન્મેલાઓ પોતાના સ્વભાવને કાબુમાં રાખી ખપ પુરતી વાતચીત કરે, પોતાના જીવનનું એક જ દયેય બનાવે અને સદા નીતિ અને આચાર વિચારથી રહે તો તેઓ જરૂર પોતાની જાતને પ્રગતિશીલ અને ઉન્નત બનાવી શકે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેની મેટાઈ પણ તેમણે સ્વીકારવી જોઈએ.
તેમણે સત પુરુષને સમાગમ કરે, મનન ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, મીતાહારી રહેવું તેમજ વ્યહવારમાં કરકસરવાળા બનવું જરૂરી છે.
આ રાશિની અસર નીચે જન્મેલી સ્ત્રીઓને બીજાના દોરવઈ જવાને તેમજ તેના ભેળપણને ગેરલાભ લેવાવાનો સંભવ રહે છે. આથી માબાપોએ પિતાની પુત્રીની નાનપણથી જ કાળજી લેવી ચગ્ય છે. તેને સારી સેબતમાં રાખવી તેમજ તેનામાં વિકારીવૃતિ ન પ્રવેશે તેવું શિક્ષણ આપવું જોઈએ.
આ તારીખેમાં જન્મેલી કેટલીક સ્ત્રીએ અવિચારી કામવાળી હોય છે અને પરિણામ માટે તે બેદરકાર રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com