________________
૩૨૭ વિગત, આંકડાઓ અને ચહેરાની સુંદર યાદદાસ્ત શક્તિએનું સૂચન કરાવે છે.
આપણું દેશ નેતાઓનાં અને મહાપુરુષોનાં ચહેરા શું સૂચવે છે તે તપાસીયે. મહાત્મા ગાંધીજીને ચહેરો
મહાત્મા ગાંધીજીને ચહેરે જેનારને જ આકષી દે એવો પ્રભાવશાળી છે. એમના ચહેરા પર જે મૌન શાન્તિ દ્રષ્ટિગોચર થાય છે તેવી ભાગ્યે જ કોઈનાં મુખ પર હશે. શિખા તરફને ઘુમ્મટ જે ભાગ અને તે પછી ઢળાણ એ બુદ્ધિ,
પંડિત જવાહરલાલ દૃઢ નિશ્ચયશક્તિ અને મોટાં કાર્યોનાં જોખમ ઉપાડવાની નહેરને ચહેરે કડક શિરત અને તૈયારીનું સુચન કરાવે છે. મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવાની કપાળ ૫ર ની રેખા ઓ કુશાગ્રબુધ્ધિનું સૂચન કરાવે છે. રાજકિય કારોબારની નિપૂણતાનું સૂચન કરાવે છે. લાંબું અણીયારું નાક દ્રઢ સ્વભાવ, મજબુત મને િત, અપૂર્વ બુદ્ધિબળ અને હિમ્મતવાન સ્વભાવનાં પ્રતિકરૂપ છે. આ લક્ષણો રાજદ્વારી કુનેહ તથા ધાર્મિક મનોવૃતિ પણ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com